મોરબી અવસાન નોંધ

- text


મોરબી:
જમનાબેન બુદ્ધિલાલ તન્ના, તે સ્વ.બુદ્ધિલાલ કુંવરજીભાઇ તન્નાના પત્નિ તથા રાજુભાઈ, શંકરભાઈ અને સ્વ.કાનાભાઇના માતાનું તારીખ ૧૪ના રોજ અવસાન થયું છે.સ્વર્ગસ્થની પ્રાથના સભા ૧૭-૧-૧૯ને ગુરુવારે સાંજે ૪થી ૫ કલાકે જનકલ્યાણ મહાદેવ મંદિર , મોરબી-2 ખાતે રાખેલ છે.

- text

- text