મોરબીના ધર્મનાથ જૈન મિત્રમંડળ દ્વારા ઉત્તરાયણની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

- text


મકરસંક્રાંતિ નિમિત્તે ઝુપડપટ્ટીના બાળકોને ચીકીનું વિતરણ કરાયુ

મોરબી : મોરબી જૈન તપગચ્છ સંઘ પ્રેરિત ધર્મનાથ જૈન મિત્રમંડળનાસભ્યો દ્વારા શિયાળામાં જરૂરિયાતમંદોને ધાબળાના વિતરણ બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિની તહેવાર નિમિત્તે ઝુપડપટ્ટીના બાળકોને ચીકી અને મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત ગાયમાતા માટે ઘાસચારો આપી જીવદયાનું પણ કાર્ય કરવામાં આવ્યું હતું.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text