- text
મોરબી : જયદીપભાઈ મહેશભાઈ સુવારીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જયદીપભાઈ મહેશભાઈ સુવારીયા ઉ.૨૮નું તા.૨૭ના રોજ અવસાન થયું છે, સદગતનું બેસણું તા.૨૯ના રોજ સવારે ૮થી૧૦ તેમના નિવાસસ્થાન વાસ્તુ ટાવર, ઓમપાર્ટી પ્લોટ સામે મોરબી ખાતે રાખેલ છે.
- text
- text