મોરબી : વિઠ્ઠલદાસ જમનાદાસ ખેરડીયાનું અવસાન

- text


મોરબી : મ.ક.સ.સુ. જ્ઞાતિના વિઠ્ઠલદાસ જમનદાસ ખેરડીયા (ઉ.વ.66) તે અમિતભાઇ લોગો (ટિઇલર મોરબી) ના પિતા અને ગોંડલ વાળા સ્વ.નારણભાઇ, ભરતભાઇ, ચંદુભાઈ, પ્રકાશભાઈ, સ્વ.દીપકભાઈના મોટાભાઈ અને જયદીપભાઈ (જ્ઞાતિ પ્રમુખ ગોંડલ)ના ભાઈજીનું તા.23ના રોજ અવસાન થયું છે. સદગતનું ઉઠમણું તા. 24ને સાંજે 5 વાગ્યે દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ મોરબી ખાતે રાખેલ છે.

- text