મોરબી: ભગવતીપ્રસાદ હરિલાલ પંડ્યા નું અવસાન

- text


મોરબી:ચા.મચ્છુકઠીયા મોઢબ્રાહ્મણ ભગવતીપ્રસાદ હરિલાલ પંડ્યા (ઉ.વ.80) નું તા.21 ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા.24 ને સોમવાર ના રોજ તેમના નિવાસ સ્થાન લઘધિરવાસ,લક્ષ્મીનારાયણ ના મંદિર પાસે સાંજે 4 થી 5 વાગ્યે રાખેલ છે.પિયરપક્ષ નું બેસણુ સાથે રાખેલ છે.

- text