મોરબીમાં આવતીકાલે કાચરોલા પરિવારનો સ્નેહમિલન સમારોહ

- text


મોરબી:કાચરોલા પરિવાર ઉત્કર્ષ સેવા ટ્રસ્ટ માળા દ્વારા તા.23 ને રવિવારે સવારે 8 વાગ્યે રામદેવપીર મંદિરની વાડી ઈશ્વરનગર ખાતે કાચરોલા પરિવારના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાચરોલા પરિવારના તેજસ્વી છાત્રોને સન્માનિત કરવામાં આવશે આ સ્નેહમિલન સમારોહ નો કાચરોલા પરિવારને લાભ લેવા ઈશ્વરનગર કાચરોલા પરિવાર તરફથી અનુરોધ કરાયો છે.

- text