મોરબી : રેવાબેન કાંતિલાલ આશરનું અવસાન

- text


મોરબી :નાની વાવડી નિવાસી દીવાન ભાટિયા રેવાબેન કાંતિલાલ આશર (ઉ.વ.81) તે પ્રવીણભાઈ તથા રમેશભાઈ (અલ્કા ઈલે.સ્ટોર્સ મોરબી) તથા મહેશભાઈ (રેલવે જામનગર) તથા શુશીલાબેન મહેન્દ્રકુમાર સંપટ (ગોંડલ)ના માતાનુ તા.21ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તા.22ને શનિવારે સાંજે 4 વાગ્યે તેમના નિવાસ સ્થાન તક્ષશિલા એપાર્ટમેંન્ટ ,પટેલ કન્યા છાત્રાલયની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text