મોરબી :ગોદાવરીબેન રવજીભાઇ ધામેચાનું અવસાન

- text


મોરબી : દરજી મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિના મોટા દહીંસરા નિવાસી ગોદાવરીબેન રવજીભાઇ ધામેચા તે સ્વ.રવજીભાઇ મગનભાઈ ધામેચાના ધર્મપત્ની તથા ચંદુભાઈ, નટુભાઈ, દિનેશભાઇ, સુરેશભાઈ, પરેશભાઈ, લાભુબેનના માતા અને જયંતીભાઈના ભાભી તેમજ ગુણવંતભાઈ, કેતનભાઈના ભાભુ અને સ્વ.બાબુલાલ કાનજીભાઈ સાચલાના બહેન તથા મનોજભાઈ, હર્ષદભાઈના ફઈબાનું તા.12ના રોજ અવસાન થયું છે.સદગતનું ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા.14ને શુક્રવારે સાંજે 5 થી 5-30 દરમિયાન દરજી જ્ઞાતિની વાડી લખધીરવાસ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text