માળીયા : માળિયાના વિરવિદરકા ગામે રહેતા ભરતીબેન નીતીનભાઇ સંખેસરીયા ઉવ ૩૫ વાળા પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા મૃત્યુ નીપજ્યું હતું ઘટના અંગે પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મતદાનને પ્રોત્સાહન આપવા હોટલ માલિકોની અનોખી ઝુંબેશ
મોરબી : મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને...