મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઓ મુકુંદરાય જોષીનો આજે જન્મદિવસ

- text


મોરબી : મુળ ખાખરેચીના રહેવાસી અને હાલ મોરબી રહેતા કર્તવ્યનિષ્ઠ અને સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા મોરબી તાલુકા પોલીસ મથકમાં પીએસઓ તરીકે ફરજ બજાવતા હેડકોન્સટેબલ મુકુંદરાય પ્રેમશંકર જોષીનો આજે જન્મદિવસ છે. તા ૧૦/૦૯/૧૯૯૬૧ ના રોજ ખાખરેચી મુકામે જન્મેલા મુકુંદરાય પ્રેમશંકર જોષી સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા છે. મોરબીના યુવા પત્રકાર અતુલ જોશીના પિતા મુકુંદરાય પ્રેમશંકર જોષી બેબાક બોલીની સાથે અંદરથી એટલા જ કોમળ હૃદયના છે. મુકુંદરાય પ્રેમશંકર જોષીએ આજે તેમાં ૫૭મા જન્મ દિવસે પંખીઓને ચણ નાખી પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરી હતી. આજે તેના જન્મ દિવસે તેના મોબાઈલ નંબર ૯૮૨૫૪૮૭૯૮૮ પર મિત્રો અને સ્નેહીજનો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

- text

- text