- text
મોરબી : મોરબીના વિરપરડા અને ટંકારાના જોધપર ઝાલા ગામે બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ લેતા ચકચાર જાગી છે.
ઘટના અંગે જાણવા મળ્યા મુજબ દશરથસિંહ ભગુભા જાડેજા દરબાર ઉ.વ ૫૪ રહે. વિરપરડા ગામ તા.જી મોરબી વાળા એ પોતાના રહેણાંક મકાનમાં માનસીક ટેન્સન ના કારણે પોતાની જાતે ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું.
- text
જ્યારે બીજા બનાવમાં ગણેશભાઇ પંચાભાઇ છિપરીયા જાતે કોળી ઉવ ૪૨ રહે જોધપર ઝાલા ગામ તા ટંકારા જિ મોરબી વાળા એ કોઇ અગમ્ય કારણો સર પોતાની જાતે તેના ઘરે સાડી વડે ગળા ફાસો ખાઇ લેતા મોત નીપજ્યું હતું
- text