ટંકારાના જોધપરમાં અસ્થિર મગજના યુવાને આપઘાત કર્યો

- text


ટંકારા : ટંકારના જોધપર ઝાલા ગામે રહેતા અસ્થિર મગજના યુવાને કેરોસીન છાંટી જાત જલાવી લેતા ચકચાર જાગી છે.

- text

જાણવા મળ્યા મુજબ જયેશભાઇ મનસુખભાઇ સારેસા, ઉવ.૨૨ રહે, જોધપર ઝાલા ગામ તા ટંકારાવાળાએ અગમ્ય કારણો સર પોતાની જાતે તેના પોતાની જાતે કેરોશીન છાટી સળગતા શરીરે દાજી જતા મોત નીપજ્યું હતું.

- text