વીર ભગતસિંહ હયાત નથી પરંતુ તેમના વિચારો આજે પણ હયાત છે : ભગતસિંહના જન્મદિને...
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેનભાઈ રબારીએ ક્રાંતિકારી શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી
મોરબી : આજે તા. 28 સપ્ટેમ્બર એટલે ક્રાંતિકારી શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે. ત્યારે મોરબીના...
27 સપ્ટેમ્બર, મોરબી ક્રાઈમ ડાયરી : મોરબી જિલ્લામાં પોલીસ ચોપડે નોંધાયેલા બનાવ અને ફરિયાદની...
મોરબી : મોરબી જિલ્લામાં મોરબી શહેર, મોરબી તાલુકો, વાંકાનેર શહેર, વાંકાનેર તાલુકા, ટંકારા તાલુકા, હળવદ તાલુકા અને માળીયા (મી.) તાલુકાના પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તા....
મોરબી જિલ્લામાં કોવિડ-19ની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરતા રિક્ષાચાલકો સહિત અન્ય પેસેન્જર વાહનચાલકો દંડાયા
ચાની દુકાન પર સોશિયલ ડિસ્ટનસના ભંગ બદલ તથા ટ્રિપલ સવારી બાઇકચાલકો સામે પણ થઈ કાર્યવાહી
મોરબી : કોવિડ-૧૯ની ગાઈડલાઇન્સ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સહિત વિવિધ...
કોરોનાગ્રસ્ત મૃતકના અંગો પર સંશોધન કરતા ડો. હેતલ ક્યાડા વિષે શૈલેષ સગપરિયાનો લેખ
'તમે શુદ્ધ હૃદયથી અને શુદ્ધ ભાવનાથી માનવજાત માટે કોઈ કામ કરો તો પરમ શક્તિ પણ તમને મદદ કરે છે.' : ડો. હેતલ ક્યાડા
કોરોના મહામારીએ...
MCX વિક્લી રિપોર્ટ : બુલડેક્સ સપ્ટે. વાયદો 1084 પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ સાથે 15,254ના સ્તરે
સોનાના વાયદાના ભાવમાં રૂ.૧,૫૪૯ અને ચાંદીમાં રૂ.૮,૫૧૩નો સાપ્તાહિક ધોરણે ગાબડું
ક્રૂડ તેલમાં મંદીનો માહોલ : કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈ : કોટનમાં સુધારો
મુંબઈ: કોમોડિટી...
એક ડેપ્યુટી ઇજનેર અને બે જુનિયર ઇજનેરનો ચાર્જ એકસાથે સંભાળતા GEBના ફરજનિષ્ઠ કર્મી
વિવેકભાઈ દેકાવડીયા ફરજનિષ્ઠાની સાથે પ્રકૃતિ પ્રેમ અને સેવા ભાવના પણ ધરાવે છે
મોરબી : સામાન્ય રીતે, લોકોનું માનવું હોય છે કે સરકારી કર્મચારી તરીકેની નોકરી...
વાંકાનેરના રાતીદેવડી ગામે ગૌવંશ ઉપર એસિડ એટેક, ગ્રામજનોમાં ઉગ્ર રોષ
ગૌપ્રેમીઓએ ઘાયલ ગૌવંશને ગૌશાળામાં ખસેડીને સઘન સારવાર શરૂ કરાવી
વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડી ગામે ગૌવંશ ઉપર એસિડ એટેક થયાનો બનાવ સામે આવ્યો છે. આ એસિડ...
મોરબી જિલ્લામાં વિવિધ કલમો હેઠળ 6 બોલેરો પિક-અપ અને 25 ઓટો રીક્ષા ડિટેઇન કરાઈ
ઓવર સ્પીડ અને વધુ પેસેન્જર બેસાડવા બદલ વાહનો ડિટેઇનની કાર્યવાહીથી વાહનચાલકોમાં ફફડાટ
મોરબી : પાછલા સપ્તાહથી મોરબી જિલ્લામાં પેસેન્જર વાહન ચાલકો સામે પોલીસની ડ્રાઈવ શરૂ...
વાંકાનેર યાર્ડ ભારત બંધમાં જોડાશે : મોરબી અને હળવદ યાર્ડ નહીં જોડાય
મોરબી : તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિને લગતા નવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે. આ કાયદાઓનો સંસદમાં વિરોધ પક્ષોએ આક્રમક વિરોધ કર્યો છે. ત્યારે સમગ્ર...
લ્યો બોલો.. વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં દવા મફત પણ પીવાનું પાણી બહારથી વેચાતું લેવાનું!
સિવિલ હોસ્પિટલમાં ફ્રીજ બંધ તેમજ વૈકલ્પિક સુવિધાના અભાવે દર્દીઓને પીવાના પાણીની સુવિધા બંધ, પરંતુ સ્ટાફ માટે સુવિધા ઉપલબ્ધ
વાંકાનેર : સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે...