વાંકાનેરના મકતાનપરમા 15 બોટલ વિદેશી શરાબ પકડાયો, બે આરોપી ફરાર
વાંકાનેર : વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની પાધેળા તરીકે ઓળખાતી સીમમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી સિંધાભાઈ કરમશીભાઈ...
રાજકીય વર્ચસ્વ મેળવવા મહેશ રાજ્યગુરૂએ આપ છોડયું : પરેશ પારિયા
આમ આદમી પાર્ટી મોરબી શહેરના પ્રમુખ તરીકે પરેશ.પારિયા મેદાને : તકવાદીઓએ પાર્ટી છોડતા "આપ"ને કોઈ ફર્ક નહીં પડે
મોરબી : આજે મોરબી શહેર આમ આદમી...
મોરબી જિલ્લામાં કોરોનાથી બીજું મોત : વાંકાનેરના વૃદ્ધાનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ
મોરબી જિલ્લામાં કોરોના ઘાતક સાબિત થઈ રહ્યો છે
વાંકાનેર : મોરબી જિલ્લામાં કોરનાના વધતા કેસની વચ્ચે વાંકાનેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધાનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે....
સંતાન પ્રાપ્તીની ગેરંટી આપતો ઘોડા ડોક્ટર ઝડપાયો
ડીગ્રી વગરના ડોકટરે વાંકાનેરમાં સંતાન પ્રાપ્તીની લોભામણી જાહેરાત કરી દુકાન શરૂ કરી !!
વાંકાનેર : વાંકાનેર પોલીસે કોઈપણ જાતની ડીગ્રી વગર સંતાન પ્રાપ્તિની ગેરંટી આપી...
વાંકાનેરમા ફ્લેટના ભાડા મામલે પિતા-પુત્રએ ઘરમાં ઘુસી હુમલો કર્યો, આધેડ ઘાયલ
વાંકાનેર : વાંકાનેરના સીટી સ્ટેશન રોડ ઉપર પ્રગતિ કોમ્પ્લેક્સમા ભાડુઆતો પાસેથી ભાડું ઉઘરાવવાનું કામ કરતા યુવાને ભાડાની ઉઘરાણી કરતા પિતા અને પુત્રએ આ બાબતનો...
વાંકાનેરના હોન્ડા ચોરને ઝડપી લેતી એલસીબી
વાંકાનેર : મોરબી એલસીબી પોલીસે વાંકાનેરથી ચોરાયેલ હોન્ડા સાથે વાંકાનેર વિશિપરામાં રહેતા રણછોડ મેસુર મૂંધવાને ઝડપી લઈ વાંકાનેર પોલીસને હવાલે કર્યો હતો, આ કેસમાં...
19 ઓગસ્ટ, બુધવાર : મોરબી જિલ્લામાં નવા 28 કેસ નોંધાયા, 1 દર્દીનું મૃત્યુ
19 દર્દીઓ સાજા થતા તેઓને રજા અપાઈ : જિલ્લામાં પોઝીટીવ દર્દીનો આંક 747એ પહોંચ્યો
મોરબી : મોરબી જિલ્લામાં આજના દિવસમાં વધુ 28 કોરોનાના કેસ નોંધાયા...
વાંકાનેરમાં હાથ બાંધી અને મોઢે ડૂચો દઈને 19 વર્ષની યુવતિ ઉપર બળાત્કાર
એક શખ્સે મદદ કરી અને બીજા શખ્સે શિયળ લૂંટયું : પોલીસ ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ
વાંકાનેર : વાંકાનેરના જાલી ગામે દોરડા વડે હાથ બાંધી 19...
વાંકાનેરના ભલગામ નજીકથી દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતું આર.આર.સેલ
Kમોરબી : વાંકાનેર તાલુકાના ભલગામના પાટિયા પાસેથી હાઇવે પર વોચ ગોઠવી આર.આર.સેલ રાજકોટની ટીમે દારૂ ભરેલો ટ્રક ઝડપી લેવામાં સફળતા મળી છે
પ્રાપ્ત વિગતો મુજબ...
વાંકાનેર : નર્મદેશ્વર મહાદેવ મંદિરે શાકોત્સવ યોજાયો
વાંકાનેર : વાંકાનેર નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ.ટી. સેલ વાંકાનેરના સહયોગથી વાંકાનેરના નર્મદેશ્વર મહાદેવ મંદિરે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું...