ટંકારા : વોટ્સએપના સદઉપયોગથી હરિયાળી કાંતિ લાવવાનો સરાહનીય પ્રયાસ
વિદ્યાર્થી એકતા સંગઠને વોટ્સએપ ગ્રુપમાં ચર્ચા કરીને વૃક્ષારોપણ માટે પહેલ કરતા 251 વૃક્ષોનું વાવેતર થયું
ટંકારા : વિદ્યાર્થી એકતા સંગઠને પોતાના વોટ્સએપ ગ્રુપના માધ્યમથી વૃક્ષારોપણ...
ટંકારામાં કૌટુંબિક ભત્રીજાઓએ અદાને ધોકાવી નાખ્યા
અમારા ખેતરમાંથી નીકળતી તમારી પાણીની લાઈન લીક થાય છે અત્યારે જ પાઇપ કાઢો કહી હુમલો
ટંકારા : ટંકારાથી કોઠારીયા તરફ જવાના કાચા રસ્તે શીતળામાંના મંદીર...
મોરબી: માતા-પુત્રના આપઘાત બાદ કૌટુંબિક જેઠનું પણ હાર્ટ એટેકથી મોત, એકસાથે ત્રણ અર્થી ઉઠતા...
નાનું એવું ઘુનડા ગામ શોકમગ્ન બન્યું
મોરબી : મોરબી પંથકમાં આપઘાતના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે છેલ્લા દિવસોમાં એક બાદ એક આપઘાતના બનાવો સામે...
ટંકારાના નીકલંઠ મહાદેવ મંદિરે કાલે મહાશિવરાત્રીની ઉજવણી
ટંકારા : ટંકારાના મધ્યે બિરાજતા નીકલંઠ મહાદેવ મંદિર (લક્ષ્મીનારાણ મંદિર) ખાતે આવતીકાલે 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
મહાશિવરાત્રિ નિમિત્તે આવતીકાલે નીકલંઠ મહાદેવ...
વાંકાનેરનો યુવક કબડ્ડી સ્પર્ધામાં નેશનલ લેવલે રમવા જશે
આંતરકોલેજ કબડ્ડી સ્પર્ધામાં પ્રથમ નંબરે સિલેકટ
વાંકાનેર : યોગાસન બાદ કબડ્ડી સ્પર્ધામાં પણ વાંકાનેર દોશી કોલેજનો વિદ્યાર્થી અને રાજગોર સમાજનું ગૌરવ નૈમિષ ખાંડેખા નેશનલ લેવલે...
ટંકારામા આર્યવીર દળ દ્વારા દેશભક્તિ ગીતની સ્પર્ધા યોજાઈ
૨૦ બાળ કલાકારોએ સ્પર્ધામાં સુર રેલાવ્યા : લોકજાગૃતિ અર્થે નાટક પણ રજૂ કરાયું
ટંકારા : ટંકારામા આર્યવીર દળ દ્વારા દર વર્ષે યોજાતી ઓપન ટંકારા તાલુકા...
ગ્રામજનોના પ્રચંડ વિરોધને પગલે ટંકારાના રોહિશાળા ગામે પવનચક્કીનું કામ અટકાવવા આદેશ
ગામ નજીકથી પવનચક્કી નહિ હટાવાય તો સમગ્ર ગામ દ્વારા હિજરત કરવાની ચીમકીથી તંત્ર દોડતું
ટંકારા : ટંકારા તાલુકાના રોહીશાળા ગામે નાણાના જોરે ગામની અડોઅડ સરકારી...
વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં ગૌમાતા માટે ખોળ પહોંચાડતા ટંકારાના ઉદ્યોગપતિ
યંગ ઈન્ડિયા ગ્રુપે સ્થિતિ અંગે વાકેફ કરતા ઉદ્યોગપતિઓ મદદ માટે આગળ આવ્યા
ટંકારા : વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં મનુષ્યની મદદ માટે સેવાભાવીઓ દ્વારા ખૂબ જ સુંદર...
ટંકારના હમીરપરના 105 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું
ટંકારા : લોકશાહીના મહાપર્વને ઉજવામાં માટે શતાયુ મતદારો ભારે ઉત્સાહિત છે.આજે લોકસભાની ચૂંટણીમાં શતાયુ મતદારોએ શારીરિક નબળાઈઓ પરવા કર્યા વગર પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ...
ટંકારામાં ઓમ વિદ્યાલય દ્વારા સ્વચ્છતા જાગૃતિ અર્થે રેલી યોજાઇ
ટંકારા : દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાલ 2014માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તેના પડઘા અમેરિકા સુધી પડ્યા છે. તેથી જ,...