ટીકર રણકાંઠાની ચાર કેમિકલ ફેક્ટરીઓના નમુના લેવાયા : પ્રદુષણ ફેલાવવા મામલે નોટિસ
પ્રદુષણ કંટ્રોલ બોર્ડે સાત કેમીકલ ફેકટરીઓમાં ચેકિંગ હાથ ધરી ચારમાંથી જરૂરી નમૂના લીધા
હળવદ : હળવદ તાલુકાના ટીકર રણકાંઠાના ઢશી વિસ્તારમાં આવેલ કેમિકલની ફેક્ટરીઓમાં આજે...
મોરબીના ઉમિયા સર્કલ અને રવાપર કેનાલ ચોકડી ખાતે ફ્લાય ઓવર બનવાના ઉજળા સંજોગો
રૂ. 110 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની પાલિકાની દરખાસ્ત બાદ પ્રાદેશિક કમિશનર કચેરીની ટિમ દ્વારા સાઇટ વિઝીટ કરી જરૂરી તપાસણી હાથ ધરીને રિપોર્ટ તૈયાર કરાયો
મોરબી...
મોરબીની આદર્શ નિવાસી શાળામાં આજે સ્પોર્ટ્સ ડે ઉજવાયો
મોરબી : આજ રોજ આદર્શ નિવાસી શાળામાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દીપ પ્રાગટ્ય મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી લાવડિયા સાહેબ, આચાર્ય બારૈયા...
મોરબી : સુશીલાબેન ગોપાલદાસ બુદ્ધદેવનું અવસાન, શુક્રવારે બેસણું તથા સાદડી
મોરબી : સુશીલાબેન ગોપાલદાસ બુદ્ધદેવ (ઉ.વ. 77), તે ગોપાલદાસ માધવજીભાઈ બુદ્ધદેવના ધર્મપત્ની, તે સુનિલભાઈ, નરેન્દ્રભાઈ, ભુપેન્દ્રભાઈ, રાજુભાઈ, જીતેન્દ્રભાઈના માતુશ્રી, નીપેનભાઈ, મિહિરભાઈ, કાના અને રિયાબેનના...
ટંકારાના સરાયા ગામના દક્ષાબેનનું કોમન મેન ફાઉન્ડેશનની આદર્શ માતા કસોટીમા ઉત્કૃષ્ટ પ્રદર્શન
દક્ષાબેનના ચાર વર્ષના પુત્રને ગરુડ પુરાણના શ્લોકો તેમજ અન્ય શ્લોકો કંઠસ્થ
ટંકારા : મોરબીમાં યોજાયેલ કોમન મેન ફાઉન્ડેશન દ્વારા આદર્શ માતા કસોટીમાં માતાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન...
ટંકારા : ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં લાઈફ લિંકસ વિદ્યાલયની કૃતિ પ્રથમ ક્રમાંકે
ટંકારા : ડો. વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન જિલ્લા કક્ષાના પ્રદર્શન જી. એમ. કોલેજ ધ્રોલ મુકામે તા. 28-12-2019 એ યોજાયું હતું. જેમાં કુલ 67 કૃતિઓ...
મોરબી સતવારા મંડળ દ્વારા યુવા મેળો યોજાયો
મોરબી : મોરબી સતવારા મંડળ દ્વારા આયોજિત 18મો યુવા મેળો મોરબી મુકામે લોક સેવક અને પૂર્વ ધારાસભ્ય, સતવારા જ્ઞાતિના મોભી ગોકળદાસ પરમારના અધ્યક્ષ સ્થાને...
રાજકોટમાં યોજાયેલ મેરેથોન દોડમાં મોરબીની યુ. એન. મહેતા કોલેજની છાત્રા દ્વિતીય સ્થાને
મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા મહેતા આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીએ રાજકોટમાં યોજાયેલ રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન દ્વારા આયોજિત ગુજરાતની મેરેથોન...
દિલ્હી સ્થિત JNU યુની.માં બનેલા બનાવ મામલે ABVP મોરબી દ્વારા વિરોધ પ્રદર્શન
ABVPના કાર્યકરોએ સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું
દિલ્હી સ્થિત JNU યુની.માં ABVP ના કાર્યકરો પર થયેલા હુમલાના વિરોધમાં ABVP મોરબી દ્વારા વિરોધ પ્રદર્શન...
મોરબી : કરૂણા અભિયાન અંતર્ગત અબોલ પશુ-પક્ષી રક્ષણ માટે કલકેટરના અધ્યક્ષસ્થાને મીટીંગ યોજાઇ
પતંગના દોરાથી ઘાયલ થયેલ પશુ-પક્ષી માટે સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે
મોરબી : સરકાર દ્વારા કરૂણા અભિયાન પ્રોજેકટ શરૂ કરવામાં આવેલ છે. જે સંદર્ભે...