ધ બર્નિંગ ટ્રક : હળવદ નજીક લાકડા ભરેલો ટ્રક સળગ્યો
હળવદ : ગઈકાલે મોડીરાત્રે હળવદ હાઈ-વે ઉપર શક્તિનગર પાસે લાકડા ભરેલી ટ્રક ભડભડ સળગી ઉઠતા હાઇવે ઉપર બિહામણા દ્રશ્યો સર્જાયા હતા અને મહા મુસીબતે...
મોરબી જીલ્લામાં ઈવીએમ-વીવીપેટ અંગે લોકજાગૃત કરવા મોબાઇલ ડેમોસ્ટ્રેશન વાનને કલેક્ટરે પ્રસ્થાન કરાવ્યું
મોરબી : આગામી લોકસભાની ચૂંટણી અન્વયે મોરબી જીલ્લાના લોકોમાં જાગૃતિ આવે તેમજ લોકોને ઈવીએમ અને વીવીપેટ તથા મતદાન પ્રક્રિયા અંગે માહિતી મળે તેવા હેતુથી...
માનસર મચ્છુ નદીમાં થતી રેતીચોરી અટકાવવા ગ્રામજનોનું હલ્લાબોલ
લોકો દ્વારા ખનીજચોરી અટકાવતા કોઈ જાનહાની થશે તો ખનિજવિભાગની જવાબદારી
મોરબી : મોરબી તાલુકાના માનસર ગામે મચ્છુ નદીમાંથી થતી બેફામ રેતીચોરી બંધ કરાવવા માનસર ગામના...
મોરબી જિલ્લામાં તંત્ર કોરોનાના કેસના આંકડા છુપાવતી હોવાનો આક્ષેપ
આરોગ્ય વિભાગ કોરોનાના સાચા આંકડા જાહેર કરે : જાગૃત યુવા ટિમ
મોરબી : મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના કેસ વધી ખૂબ ઝડપથી વધી રહ્યા છે...
ટી.બી. હારેગા, દેશ જીતેગા : કાલથી હળવદ તાલુકામાં ટી.બી. મુક્તિ અભિયાન
ગામડે-ગામડે લોકોને મફતમાં એક્સરે કાઢી આપી ટી.બી.નું નિદાન કરાશે
હળવદ : 'ટીબી હારેગા, દેશ જીતેગા' ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આવતીકાલ તા.7 ના રોજ હળવદ...
મોરબી જિલ્લા તિજોરી અધિકારીને પેન્શનર સમાજ દ્વારા વિદાયમાન અપાયું
મોરબી : મોરબી જિલ્લા તિજોરી અધિકારી બી. કે. પાઘડાળની અમરેલી ખાતે બદલી થતાં તેઓને મોરબી જિલ્લા પેન્શનર સમાજ દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું.
ગત તારીખ...
મોરબીમાં કોરોનાના નવો 1 જ કેસ, એક્ટિવ કેસ હવે 4 જ વધ્યા
મોરબી : મોરબીમાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા હોય તેમ આજે નવો માત્ર એક જ કેસ નોંધાયો છે. બીજી તરફ એક્ટિવ કેસ પણ...
સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 10
સત્યાર્થ પ્રકાશ ગ્રંથની રચના આઠ ગપ્પા આઠ સત્ય,ગુરૂ દંડી વિરજાનંદનુ મુત્યુ અને રાવ સાથેની લપ
આગળ આપણે જાણ્યું કે દયાનંદ કેવા કાર્ય માટે આગળ વધે...
કલેકટરે સુરક્ષા મુદ્દે ખાતરી આપતા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલ સમેટાઈ
આજ રાત્રીથી તમામ સફાઈ કર્મચારીઓએ રાબેતા મુજબ સફાઈમાં જોડાશે
મોરબી : મોરબી નજીક સફાઈ મહિલા કર્મચારી ઉપર દુષ્કર્મની ઘટનાના પ્રતિઘાત રૂપે આવી ઘટનાથી રાત્રી સફાઈ...
મોરબી : ઘરમાંથી રોકડ તથા દાગીના ચોરી જઈ કોર્ટ મેરેજ કરી લેતા દીકરી વિરુદ્ધ...
મોરબીના જેલ ચોક રહેવાસી શંકરભાઈ રતનાભાઇ પરમાર (ઉ.૫૬) દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કે, તેમની દીકરી વનીતા પરમાર (ઉ.૨૧) વાજેપારમાં રહેતા નલીન મોહન કન્ઝારીયા...