મોરબી : કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત
મોરબી : મોરબી તાલુકામાં લગધીર પુર રોડ પર ફલોરા સીરામિક સામે કેનાલમા ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ...
ગોરખીજડીયામાં આખો શ્રાવણ મહિનો રામધૂનનું આયોજન
અલખધણી ગૌશાળા-ગોરખીજડીયા દ્વારા આયોજન
મોરબી : અલખધણી ગૌશાળા-ગોરખીજડીયા દ્વારા આખો શ્રાવણ મહિનો રામ ધૂનનું આયોજન સવારે ૫ થી સાંજના ૫ વાગ્યા સુધી અલખધણી ગૌશાળા-ગોરખીજડીયા ખાતે...
મોરબીમાં કૃષિ મહોત્સવ સંપન્ન : પ્રગતિશીલ ખેડૂતોનું અદકેરું સન્માન
50 મુદા અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઈ.કે. જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ : ખેડૂતોને અપાયું વિશેષ માર્ગદર્શન
મોરબી : મોરબીમાં આજે કૃષિ મહોત્સવ યોજાયો હતો. જેમાં 50 મુદા...
MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ
ક્રૂડ તેલના ભાવમાં ઘટાડોઃ સીપીઓમાં વૃદ્ધિઃ કપાસ, કોટન ઢીલા
બુલડેક્સ ફ્યુચર્સમાં 45 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 110 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ...
હળવદમાં રેતી ભરેલા બે ડમ્પર ઝડપાયા : 90 ટન રેતી સીઝ
પ્રાંત અધિકારીની કાર્યવાહી : ખાણ ખનીજ વિભાગનો મેમો અપાયો
હળવદ : હળવદ તાલુકાના મિયાણી ગામ નજીક બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરી કરી મોરબી તરફ જતા બે...
મોરબી : ટ્રાફિકનાં નવા દંડથી 12 જ દિવસમાં લોકોના ખિસ્સામાંથી રૂ. 6.80 લાખ હળવા...
સમગ્ર જિલ્લામાં પોલીસે 1008 લોકો પાસેથી નવા નિયમ મુજબ દંડ વસુલ્યો
મોરબી : રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમોની અમલવારી કરવા માટે મુદતમા બે વખત વધારો કરવામાં...
મોરબીમાં મોટેરાંઓની સાથે અનેક બાળકોએ પણ રોજા રાખયા
મોરબી : હાલ મુસ્લિમ સમુદાયમાં પવિત્ર રમઝાન માસ ચાલે છે. જેમાં લોકો રોજા અને પાંચ ટાઈમની નમાજ પઢીને અલ્લાહની બંદગી કરે છે. જ્યાં મોરબી...
ગુજરાતના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા રાજકોટ 25 માર્ચ સુધી લોકડાઉન
મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરિય કોર કમિટિની બેઠક યોજી કરી જાહેરાત : જનહિત માટે વધુ કેટલાક કઠોર નિર્ણયો કર્યા જાહેર
મોરબી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ...
સાપર બાલવાટિકામાં 300 વૃક્ષોનું વાવેતર
મોરબી : સાપર બાલવાટિકામાં સાપર ગ્રામ પંચાયતના સરપંચ રવિરાજસિંહ જાડેજા, સાપર પ્રાથમિક શાળાના આચાર્ય કાલરીયા જયેશભાઈ અને શિક્ષક પંડ્યા જસ્મીનભાઈ તેમજ જયપાલસિંહ જાડેજા તેમજ...
વાંકાનેરના જડેશ્વર મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે ભરાતો મેળો રદ
કોરોના કાળમાં સાવચેતીને ધ્યાને લઈને સતત બીજા વર્ષે લોકમેળો રદ કરાયો
વાંકાનેર : વાંકાનેર નજીક આવેલ સુપ્રસિદ્ધ સ્વંયભુ જડેશ્વર મંદિરે દર વર્ષે શ્રાવણ માસના બીજા...