મોરબી જિલ્લાના ન્યાયાધીશોની મોટાપાયે બદલી, નવા 12 જજોની નિમણૂક
મોરબી : રાજ્યભરમાં ન્યાયાધીશોની આજે બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લાના ન્યાયાધીશોની પણ મોટાપાયે બદલી થઈ છે. સામે નવા 12 ન્યાયાધીશો પણ...
ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની શુટીંગ વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉમા સ્પોર્ટ્સની ટીમ ચેમ્પિયન
વિવેકાનંદ સ્પોર્ટસ હળવદની ટીમ રનર્સઅપ બની
મોરબી : મોરબી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત શુટીંગ વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઇ હતી. આ ટુર્નામેન્ટમાં ઉમા સ્પોર્ટ્સ મોરબીની ટીમ...
મોરબીના બધુંનગર પાસે બાઈક સ્લીપ થતા પોલીસકર્મીનું મોત
વાંકાનેરથી મોરબી આવતી વખતે નડ્યો અકસ્માત, પોલીસકર્મીના આકસ્મિક અવસાનથી પોલીસ બેડામાં ઘેરોશોક
મોરબી : મોરબીના બધુંનગર પાસે બાઈક સ્લીપ થતા પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું. જો...
મોરબી શહેરના મોટાભાગના વિસ્તારમાં કાલે રવિવારે વીજ પુરવઠો બંધ રહેશે
સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી : મોરબીમાં આવતીકાલે તા.8ને રવિવારના રોજ ફીડર તેમજ ફીડર સમારકામ હેતુથી સવારના 6...
અવિશ્વનિય ઓફર… લાપીનોઝમાં 50 ટકા ઓફ, હવે પીઝાની મોજ માણો અડધી કિંમતે
ઓફર તા.7થી 15 મે સુધી જ લાગુ : માત્ર એપ્લિકેશન ઉપરથી ઓર્ડર આપવા ઉપર જ ઓફરનો લાભ મળશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પીઝામાં ખ્યાતનામ...
અણીયારી ટોલનાકા પાસે આઈસર ગાડીમાં આગ ભભૂકી
આગ લાગવાનું કારણ અકબંધ, સદનસીબે જાનહાનિ ટળી
મોરબી : આજે બપોરના સમયે આઇસર ગાડીમાં અચાનક આગ લાગી હતી.આગના કારણે આઇસર ગાડીની કેબીન બરી ગઈ હતી.પરંતુ...
કિચન ટિપ્સ : રસોડામાં રહેલા આ ખાદ્યપદાર્થો હોય છે એક્સપાયરી ડેટ વિનાના..
બજારમાંથી લાવવામાં આવતી લગભગ તમામ પ્રોડક્ટ્સ પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે. તે પદાર્થોનો ઉપયોગ તે તારીખની અંદર થવો જોઈએ. નહિંતર, પદાર્થના બગાડનું જોખમ...
રેસિપી સ્પેશ્યિલ : વિકેન્ડમાં નવી વાનગી બનાવવી હોય તો બેસ્ટ ચોઈસ છે કોબીજ પરાઠા..
વિકેન્ડ પર નવી વાનગી બનાવવાની પરિવારજનોની ડિમાન્ડ હોય છે. ત્યારે કોબીજ પરાઠા બનાવી શકાય છે. કોબીજ પરાઠા ખાવાની બહુ જ મજા આવે છે. કોબીજ...
માળીયા અને ધ્રાંગધ્રા વચ્ચે બે-ત્રણ ટ્રકમાં આગ લાગતા અમદાવાદ તરફનો રસ્તો બંધ
માળીયા અમદાવાદ હાઇવે બંધ થતાં ટ્રાફીકજામ થવાથી અમદાવાદ તરફ જતા લોકો અટવાયા
મોરબી : માળીયા અને ધ્રાંગધ્રા વચ્ચે બે-ત્રણ ટ્રકમાં આગ લાગતા વાહન વ્યવહાર ખોરવાયો...
મોરબીમાં માનવ મંદિરના લાભાર્થે સત શ્રીની સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન
સમસ્ત પાટીદાર સમાજ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન
મોરબી :મોરબીમાં સમસ્ત પાટીદાર સમાજ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવ મંદિરના લાભાર્થે સંસાર...