મચ્છુ-2 ડેમ ખાલી કરવા માટે તેનું પાણી તળાવોમાં ઠાલવવાની માંગ

કાંતિલાલ બાવરવાની મુખ્યમંત્રીને લેખિત રજુઆત મોરબી : મચ્છુ – ૨ સિંચાઈ યોજનાનું પાણીથી ગ્રામ્ય વિસ્તારના તળાવો ભરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ...

ટંકારા તાલુકામાં નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમ યોજાશે

ટંકારાઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટંકારા ગ્રામીણ અને તાલુકા વિસ્તારમાં સરકાર દ્વારા નિઃશુલ્ક યોગ ટ્રેનર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ પૂર્ણ થયા બાદ...

અવધ TVS લાવ્યું છે ધમાકા ઓફર : ટુ-વ્હિલર ઉપર એક-બે નહિ અનેક લાભ

  29 ,30 અને 31 માર્ચે મહાલોન કમ એક્સચેન્જ મેલા, જેમાં મળશે રૂ. 2600નું એક્સચેન્જ બોનસ કોઈ પણ ત્રણમાંથી એક ઓફરનો લાભ ● ઓછું ડાઉન પેમેન્ટ ● 0...

મોરબી સરસ્વતી શિશુમંદિર ખાતે ‘સંસ્કૃતિ ઉપાસક’ કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીના શનાળાની સરસ્વતી શિશુમંદિર ખાતે શિશુવાટિકા-2માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં નાના ભૂલકાઓ દ્વારા ગણેશ સ્તુતિથી શરૂઆત કરીને સરસ્વતી વંદના,...

29થી 31 માર્ચ દરમિયાન જિલ્લામાં માવઠાની આગાહી

વધુ જાણકારી કે મદદ માટે કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર: ૧૮૦૦ ૧૮૦૧ ૫૫૧ નો સંપર્ક કરવા ખેતીવાડી વિભાગનો અનુરોધ મોરબી : હવામાન ખાતાની આગાહીને...

વરિષ્ઠ નાગરિકો સિનિયર સિટીઝન હેલ્પલાઈન ઉપર મદદ મેળવી શકશે

મોરબી : સિનિયર સિટીઝન હેલ્પલાઇન એટલે વરિષ્ઠ નાગરિકો માટે હુંફનો હાથ અને સહાનુભૂતિનો સાથ. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા રાજ્ય સરકારના...

4 એપ્રિલે મોરબીમાં સંત દેશળ ભગતનો 95મો નિર્વાણ દિન મહોત્સવ ઉજવાશે

મોરબી : મોરબીમાં આગામી તારીખ 4 એપ્રિલના રોજ સંત દેશળ ભગતના 95મા નિર્વાણ દિન મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. ખવાસ (રજપૂત) જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ, મહિલા...

નવલખી બંદર સહિત મોરબી જિલ્લાના ૮ ટાપુઓ પર 23મે સુધી પ્રવેશબંધી

મોરબી : મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય,...

મોરબીમાં વાલીઓ બન્યા વિદ્યાર્થી !!

સરસ્વતી શિશુમંદિર ખાતે 70 જેટલા વાલીઓએ વાલી વિદ્યાલયમાં અભ્યાસ કરી બાળપણની યાદો તાજી કરી  મોરબી : ભાર વગરના ભણતરના સૂત્ર વચ્ચે આજના બાળકો પુસ્તકો અને...

બિસ્માર રસ્તા, સ્ટ્રીટ લાઈટ અને દબાણ સહિતના પ્રશ્ને વોર્ડ નંબર-9ના રહેવાસીમાં રોષ ભભૂક્યો

બે મહિના અગાઉ કરેલી રજુઆત પરત્વે નગરપાલિકા-કલેકટર સહિતના તંત્રએ ધ્યાન ન આપતા આંદોલન છેડવા તૈયારી  મોરબી : મોરબીના વોર્ડ નંબર 9માં પંચાસર રોડ, નાની કેનાલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરના ભલગામ નજીક રેતીની ખનીજ ચોરી કરતા બે ડમ્પર પકડાયા

મોરબી ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી, 60 લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી વિરુદ્ધ સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે...

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 9મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન

મોરબી : પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યની દરેક શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ...

રાહુલ ગાંધી મામલે વાંકાનેરના રાજવીએ આપેલ નિવેદન મામલે કરણીસેના મોરબીના અધ્યક્ષની આકરી પ્રતિક્રિયા 

મોરબી : રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષે આપેલા નિવેદન બાદ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ મીડિયા સમક્ષ રાહુલ ગાંધી વિષે ત્વરિત પ્રતિક્રિયા આપતા...

હરિપર ગામે લોકોને મતદાનનું મહત્વ સમજાવવા ચુનાવ પાઠશાળા યોજાઈ

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી રહી...