નીતિવિજય સેવા કેમ્પ દ્વારા ભગવતી હોલ ખાતે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન
મોરબી: હાલ મોટી સંખ્યામાં પદયાત્રીઓ કચ્છ ખાતેના મા આશાપુરાના મઢે દર્શનાર્થે જઈ રહ્યા છે. ત્યારે આ પદયાત્રીઓને રસ્તામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે...
ખેડૂતોને ભારે વરસાદથી નુકસાન, વળતર ચૂકવવા જિલ્લા ભાજપની સીએમને રજૂઆત
મોરબી: જિલ્લાના મોરબી તથા માળીયા (મી.) તાલુકામાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવા અંગે મોરબી જિલ્લા ભાજપ...
હવે મોરબીનું ટેલેન્ટ વિશ્વસ્તરે ઉભરશે : મોરબીમાં શરૂ થશે સૌરાષ્ટ્રની સૌથી મોટી રિયલ ક્રિકેટ...
ઘાસવાળા ગ્રાઉન્ડમાં અધધધ 20 પીચ હશે, સંપૂર્ણ ગ્રાઉન્ડ કેમેરાથી સજ્જ : નિષ્ણાંત કોચ દ્વારા અપાશે ટ્રેનિંગ
20 સપ્ટેમ્બરથી એડમિશન પ્રક્રિયા શરૂ, 1 ઓક્ટોબરથી...
અધ્યાપકોનું આંદોલનઃ આજે એન્જિનિયર્સ ડેની કાળા કપડાં પહેરી ઉજવણી, સરકાર સામે આક્રોશ
મોરબીઃ રાજયની ૧૬ સરકારી ઈજનેરી કોલેજ અને ૩૩ પોલિટેકનિકના આશરે ૪૦૦૦થી વધુ અધ્યાપકો દ્રારા શરૂ થયેલા આંદોલનમાં આજરોજ એન્જિનિયર્સ ડેની કાળા કપડાં પહેરી અનોખી...
ગાળા ગામ નજીક જર્જરિત પુલ ઉપર ટ્રક ફસાતા વાહન વ્યવહાર ખોરવાયો
ભારે વાહન નીકળી શકે એમ ન હોવા છતાં નીકળવાની કોશિશમાં ટ્રક એવો ફસાયો કે હવે નાના વાહનો પણ નહીં નીકળી શકે
મોરબી : મોરબીના ગાળા...
મોરબીમા રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં દશનામ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
રાજ્યમંત્રી અને રામધન આશ્રમના મહંતના હસ્તે 150 વિદ્યાર્થીઓના સન્માન કરાયા
મોરબી : મોરબી દશનામ ગોસ્વામી સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં કે.જી.થી લઈ...
મોરબીના ઉંચી માંડલ ગામે આકાશી વીજળીથી 10 ભેંસના મૃત્યુ મામલે ત્વરિત સહાય હુકમ એનાયત
રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતિમાં પશુપાલકોને ભેંસ દીઠ 30 હજાર લેખે 3 લાખની સહાય
આકાશી વીજળીથી ૧૦ ભેંસોનું મૃત્યુ થતાં સરકાર દ્વારા ત્રીજા જ
દિવસે પશુપાલકોને ૩...
ચરાડવા મહાકાળી માતાજી આશ્રમ ખાતે જનકલ્યાણ માટે પ્રાર્થના કરતા રાજયમંત્રી મેરજા
મોરબી : રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલા મહાકાળી આશ્રમ ખાતે મહાકાળી માતાજીના દર્શન કરી મહાકાળી માતાજીના શરણે જનકલ્યાણની પ્રાર્થના કરી હતી...
નટરાજ ફાટક પાસે એકદમ કળાવ સ્પીડ બ્રેકરથી રાહદારીઓને મુશ્કેલી
યોગ્ય બમ્પ બનાવવાને બદલે રોડની વચ્ચે કળાવ બમ્પ બનાવતા જોખમી બન્યો
બંપ ઓળગતી વખતે ટુ વહીલરમાં પાછળ બેઠેલી વ્યક્તિ ઉથલી પડે અને ઇજા થતી હોવા...
અવની ચોકડી પર રોડના કામમાં અડચણરૂપ દબાણો હટાવતું પાલિકા તંત્ર
અવની રોડ પર મેઘાણી સ્કૂલથી લઈ ચકીયા હનુમાનજી સુધીના છાપરા તોડી પડાયા
મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા આજે અવની ચોકડી પર રોડના કામમાં અડચણરૂપ દબાણો...