પંજાબના ઊર્જા મંત્રી હરભજનસિંઘ ઇટિયોનો મોરબીમાં ડોર ટુ ડોર પ્રચાર
મોરબી : વિધાનસભા જંગમાં તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મુખ્ય ત્રણ પક્ષોએ સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી છે. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના...
ચૂંટણી પ્રચારના ખર્ચમાં કાંતિલાલ મોખરે, 4.90 લાખ વાપર્યા : દુલર્ભજીભાઈએ 4.52 લાખ ખર્ચ્યા
લલિતભાઈ કગથરાએ રૂ. 3.82 લાખનો ખર્ચ કર્યો, જયંતીલાલ પટેલે રૂ. 10,300 વાપર્યા : વાંકાનેર બેઠકના ઉમેદવારોએ કર્યો સૌથી ઓછો ખર્ચ, આપના ઉમેદવારે હિસાબ રજૂ...
યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ વિભાગ દ્વારા મોરબીમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ, મોરબીના એનએસએસ વિભાગ અંતર્ગત ૨૨ નવેમ્બરના રોજ ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને મતદાન...
મોરબી : એકઝીટ પોલ તથા ઓપીનીયન પોલ ઉપર પ્રતિબંધ
મોરબી : ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિધ્ધ કરવા પર લોકપ્રતિનિધિત્વ...
મોરબીઃ તાલુકા કક્ષાની બાળવાર્તા સ્પર્ધામાં વનાળિયા શાળાની વિદ્યાર્થિનીઓનો ઉત્કૃષ્ટ દેખાવ
મોરબીઃ નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની બાળવાર્તા સ્પર્ધામાં વનાળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ તાલુકા કક્ષાએ ઉત્તમ દેખાવ કર્યો છે. વનાળિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ ત્રણેય વિભાગમાં...
પાંચ વર્ષ પ્રજાના કામ કર્યા હોય તો ચૂંટણી ટાણે હડિયાપટ્ટી ન કરવી પડે :...
મોરબીની વિવિધ કોલેજમાં અભ્યાસ કરતા અને આ વખતે પ્રથમ વખત મતદાન કરનાર છાત્રોએ મોટા નેતાઓના આગમન સમયે રાતોરાત સુવિધા ઉભી કરતા તંત્રની નીતિઓ સામે...
મોરબી કોંગ્રેસમાં ભંગાણ : ત્રાજપરના અનેક આગેવાનો ભાજપમાં જોડાયા
મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહીતના 22 લોકો કાંતિલાલના સમર્થનમાં કેસરિયો ધારણ કર્યો
મોરબી : મોરબી માળીયા વિધાનસભા ચૂંટણીમાં મતદાન આડે હવે નવ દિવસ જ બાકી...
મોરબીના ભડિયાદ કાંટેના હનુમાનજી મંદિરે વિશ્વ શાંતિ માટે હવન યોજાયો
મોરબીઃ મોરબીના ભડિયાદ કાંટે આવેલા હનુમાનજી મંદિરે અઘારા પરિવાર દ્વારા વિશ્વ શાંતિ માટે હવન કરવામાં આવ્યો હતો
ભડિયાદના બટુકભાઈ બેચરભાઈ અઘારાના પરિવાર દ્વારા હનુમાનજી મંદિરે...
મોરબીઃ શિક્ષક દંપતીના પુત્રના જન્મદિવસની અનોખી ઉજવણી, બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ
મોરબીઃ મોરબીના શિક્ષક દંપતીના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરીને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ...
ઝૂલતા પુલના કટાયેલા બોલ્ટ અને કેબલ લોકોનાં મોતનું કારણ બન્યા : એફએસએલ રિપોર્ટમાં ધડાકો
30 ઓક્ટોબરનાં ગોઝારા દિવસે ઓરેવા સંચાલિત ઝૂલતા પુલ ઉપર જવા 3165 ટિકિટ વેચાઈ હતી : જામીન અરજીની સુનવણી સમયે રજૂ થયેલા એફએસએલ રિપોર્ટમાં ધડાકો
મોરબી...