મોરબી : બી.એસ.સી. સેમેસ્ટર 2ના પરિણામમાં એલીટના ચાર વિદ્યાર્થીઓનો ટોપ 10માં સમાવેશ

મોરબી : ગત તારીખ 5મી જૂનના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું બી.એસ.સી. સેમેસ્ટર 2નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં મોરબીની એલીટ કોલેજના ચાર વિદ્યાર્થીઓએ ટોપ 10માં...

ટંકારાની શાળાઓમાં આજથી ધો. 10 અને 12નું શિક્ષણ કાર્ય શરુ

ટંકારા : વૈશ્વિક મહામારી કોરોના કાળ દરમિયાન બંધ થયેલ શાળા આજથી ફરી શરૂ કરવામાં આવી છે. ટંકારામાં સરકારની ગાઇડલાઇનને અનુસરીને બોર્ડના છાત્રોનું શિક્ષણ કાર્ય...

ધો. 12ના પરિણામની ફોર્મ્યુલા નક્કી : જુલાઈના બીજા અઠવાડિયામાં રિઝલ્ટ આવશે

ધો. 10ના 50 માર્ક્સ, ધો. 11ના 25 માર્ક્સ તેમજ ધો. 12ના 25 માર્ક ધ્યાનમાં લેવાશે મોરબી : ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર...

મોરબીની શાળા GCERTના ‘જીવનશિક્ષણ’ મેગેઝિનમાં ઝળકી

જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગરના મુખપત્ર 'જીવનશિક્ષણ'માં રાજપર તાલુકા શાળાનો લેખ સમાવિષ્ટ કરાયો મોરબી : જ્યારે શિક્ષણમાં નવતર પ્રયોગોની વાત હોય, ઈનોવેશનની વાત હોય, શિક્ષણમાં ગુણવત્તા સુધારણાની વાત હોય...

મોરબીના બાળકોએ રજુ કર્યો અદભુત સ્માર્ટ સીટી પ્રોજેકટ

ન્યુ એરા પબ્લિક સ્કૂલના ૮૫૦ બાળકોએ સ્પેક્ટ્રમ- ૨૦૧૭ અંતર્ગત રજૂ કર્યા અવનવા પ્રોજેકટ મોરબી : મોરબી ન્યુ એરા પબ્લિક સ્કૂલના બાળકોએ શાળાના એન્યુઅલ ફંક્શન સ્પેક્ટ્રમ-૨૦૧૭...

મોરબીની ઉમા વિદ્યા સંકુલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીની ઉમા વિદ્યા સંકુલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિ મતદારો એટલે કે વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સામાકાંઠા...

મોરબીની પીજી પટેલ કોલેજમાં મહેંદી સ્પર્ધા યોજાઈ

૬૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ભાગ લઈને અવનવી ડિઝાઈનની મહેંદી મૂકી મોરબી : મોરબીની પી.જી. પટેલ કોલેજમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીનીઓની આંતરિક...

લાયન્સ ક્લબ ઓફ મોરબી દ્વારા ડો. જયંતીભાઈ ભાડેશીયાનું વ્યાખ્યાન યોજાયું

મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી - નજરબાગ દ્વારા મોરબીની પી. જી. પટેલ કોલેજમાં ડો. જયંતીભાઈ ભાડેશીયાનું વ્યાખ્યાન યોજાયું હતું. મોરબીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે ઈત્તર...

મોરબીની ક્રિષ્ના સ્કૂલમાં અંધશ્રદ્ધા જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

વિજ્ઞાન સત્યશોધક સભા, સુરત દ્વારા વિજ્ઞાનની અવનવી તકનીકોનું નિદર્શન કરાયું મોરબી : મોરબીની ક્રિષ્ના સ્કુલ ખાતે આજે બાળકોમાં અંધશ્રદ્ધા અંગેની જાગૃતિ લાવવા વિશેષ કાર્યક્રમ યોજવામાં...

મોરબી : લોહાણા મહાપરિષદ તથા લોહાણા મહાજનના ઉપક્રમે શિષ્યવૃતિ ફોર્મનું વિતરણ શરુ

મોરબી : લોહાણા મહાપરિષદ અને લોહાણા મહાજન, મોરબીના સંયુક્ત ઉપક્રમે ધોરણ 5થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિના ફોર્મનું વિતરણ શરુ થઇ ચૂક્યું છે. મોરબી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મગજના રોગોના નિષ્ણાંત ડો.સાગર ઘોડાસરા શુક્રવારે મોરબીમાં, ખાસ ઓપીડી

  બ્રેઇન ટ્યુમર, એન્ડોસ્કોપી, મણકાની સર્જરી, સ્લિપ ડિસ્ક અને કમરની સારવાર, મિનિમલ સર્જરી, ચિરા વગરની સ્ટ્રોકની સર્જરી, વાઈ અને ખેંચની સર્જરીના નિષ્ણાંત : અનેક રોગોની...

મોરબી – કંડલા બાયપાસ ઉપર ખેતરમાંથી કર્ણાટકના યુવાનનો કોહવાયેલ મૃતદેહ મળ્યો

મોરબી : મોરબી - કંડલા બાયપાસ ઉપર લક્ષ્મીનગર ગામથી બેલા ગામ તરફ જવાના રોડ ઉપર દિનેશભાઇ નામના ખેડૂતના ખેતરમાંથી મૂળ કર્ણાટકના રહેવાસી શ્રીનાથ સુરેશભાઈ...

વાંકાનેરના ઢુંવા રોડ ઉપર સિરામિક ફેકટરીમાં શ્રમિકે ગળેફાંસો ખાધો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ ઉપર આવેલ સુઝોરા સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રહેવાસી ભીમાભાઈ ચૌહાણ નામના શ્રમિકે કોઈ અગમ્ય...

મોરબીના વરિયાનગરમાં ગળેફાંસો ખાઈ લેતા આઘેડનું મૃત્યુ

મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ વરિયાનગરમા રહેતા ભરતભાઇ ચંદુભાઈ સેલાણીયા ઉ.52 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નિપજતા મોરબી...