મોરબીની એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો
પૂર્વ કલેક્ટર બી.એચ. ઘોડાસરાએ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું
મોરબી : મોરબીની એલીટ એજ્યુકેશન ઇન્સ્ટિટયૂટમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ કલેક્ટર બી.એચ. ઘોડાસરાએ...
ગૌરવ : મોરબીની સ્કૂલના છાત્રોની NCSCમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી
મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરના ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ગાંધી રક્ષિલ વિમલભાઈ અને નાનવાણી તુષાર ચેતનભાઈએ તેમના શિક્ષક મયુરભાઈ ઠોરીયા તથા મયંકભાઈ રાધનપુરાના માર્ગદર્શન...
ધોરણ 10માં સામાન્ય પશુપાલકની દીકરીએ મેળવી અસામાન્ય સિદ્ધિ
સામાન્ય દૂધ વચેતા પરિવારની પુત્રીએ ધો. 10ની પરીક્ષામાં ઉજ્જવળ સિદ્ધિ મેળવી માલધારી સમાજનું ગૌરવ વધાર્યું
હળવદ : આજે ધો. 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું...
મોરબીની દીકરીએ સાસરિયામાં રહી TAT Sની પરીક્ષા ડિસ્ટિકન્સન સાથે પાસ કરી
પરિવારની જવાબદારીની સાથે પરીક્ષા પાસ કરી શ્રદ્ધાએ અન્યોને પણ પ્રેરણા પૂરી પાડી
મોરબી : મન હોય તો માળવે જવાય. આ ઉક્તિને ખરા અર્થમાં સાબિત કરી...
ખેલ મહાકુંભની સ્વિમિંગ સ્પર્ધામાં તીર્થ સંઘાણીએ મેદાન માર્યું
મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2019 રમોત્સવ અન્વયે જીલ્લા કક્ષાએ "ઓમ શાંતિ ઇગ્લીંશ મીડીયમ સ્કુલના (CBSE)" ધો. 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થી...
મોરબી જિલ્લામાં ધો.10ની માર્કશીટ તાલુકાવાઈઝ નિર્ધારિત કરેલ સ્કૂલમાંથી મેળવી શકાશે
મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. ૧૦ એસ.એસ.સી.નું સમગ્ર રાજ્યનું પરિણામ ગત તા.૦૯/૦૬/૨૦૨૦ ના રોજ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જાહેર...
ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓ 27 માર્ચે બેઠક નંબરની ચકાસણી કરી શકશે
મોરબી : મોરબી સહીત રાજ્યભરના ધોરણ-10 અને ધોરણ -12ના વિદ્યાર્થીઓ આગામી તા.27ના રોજ સાંજે 4થી 6 દરમિયાન પોતાના સીટ નંબરની જે તે કેન્દ્ર ઉપર...
મોરબી : યુ.એન.આર્ટ્સ કોલેજમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ સેમિનાર યોજાયો
મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં દૈનિક "દિવ્ય ભાસ્કર" દ્વારા વ્યક્તિત્વ વિકાસ અંગેનો વર્કશોપ પ્રિન્સિપાલ ડો. એલ. એમ. કંઝારિયાના...
મોરબી જિલ્લામાં વાંકાનેરની એક માત્ર વિદ્યાર્થિનીને એવન ગ્રેડ
સામાન્ય પાનની દુકાન ધરાવતા પિતાની પુત્રી શિવાનીએ ચંદારાણા પરિવારનું ગૌરવ વધાર્યું
વાંકાનેર : આજે જાહેર થયેલા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લામાં એક માત્ર વાંકાનેર...
ધો.12 કોમર્સ પછી નર્સિંગ ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : શ્રી આર્યતેજ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ...
કોમર્સ પછી થતા નર્સિંગનાં કોર્ષની માહિતી
● એ.એન.એમ. - 2 વર્ષ,
● જી.એન.એમ. - 3 વર્ષ,
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ધો.12 કોમર્સ પછી નર્સિંગ ક્ષેત્રે...