અવસાન નોંધની યાદી : 20 એપ્રિલ (10:30 AM)

સજનપર : ભીમજીભાઈ મહાદેવભાઈ બરાસરાનું અવસાન ટંકારા : સજનપર નિવાસી ભીમજીભાઈ મહાદેવભાઈ બરાસરા (ઉં.વ.65), તે જીજ્ઞેશભાઈ ભીમજીભાઈ બરાસરાના પિતાનું તા.19-04-2021ને સોમવારના રોજ અવસાન થયું છે....

વાંકાનેર : પ્રફુલાબા શક્તિસિંહ જાડેજાનું અવસાન

વાંકાનેર: મૂળ ખારચિયા હાલ વાંકાનેરવાસી પ્રફુલાબા શક્તિસિંહ જાડેજા તે, સ્વ. શક્તિસિંહ ભીખુભા જાડેજાના પત્નિ તથા રાજદીપસિંહ (મો.નં. 99252 15345) અને હરપાલસિંહ (99789 16444)ના માતા...

લુણસર : મધુબેન મનસુખભાઇ દુદકિયાનું અવસાન

લુણસર: મનસુખભાઇ ત્રિકમજીભાઈ દુદકિયાના ધર્મપત્નિ મધુબેન મનસુખભાઇ દુદકિયા (ઉં.વ. 80) તે, ઈશ્વરભાઈ (મો.95745 36736)ના માતા તથા ચિરાગ (97140 02823), ધર્મેશ ( 88494 99445)ના દાદી...

વાંકાનેર: હંસાબા જસુદાન ગઢવીનું અવસાન

વાંકાનેર: મૂળ વિરવદરકા હાલ વાંકાનેરવાસી હંસાબા જસુદાન ગઢવી (બારહટ) ઉં.વ. 52 તે, જસુદાન ગઢવી (મો.નં. 76000 97096)ના પત્નિ તથા મેહુલભાઈ જસુદાન ગઢવી (97121 98301)ના...

વાંકાનેર: મનહરસિંહ ઇન્દુભા રાણાનું અવસાન

વાંકાનેર: મૂળ રંગપર (બેલા) હાલ વાંકાનેરવાસી મનહરસિંહ ઇન્દુભા રાણા (ઉં.વ. 60) તે, ભરતસિંહ વેશુભા ઝાલા (મો.નં. 96876 06450), સ્વ. મહાવીરસિંહ ઈંદુભા ઝાલા, હરપાલસિંહ વેશુભા...

વાંકાનેર : વઘાસિયાના મયાબા બનેસિંહ ઝાલાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના બનેસિંહ શીવુભા ઝાલાના ધર્મપત્ની અને ધર્મેન્દ્રસિંહ બનેસિંહ ઝાલા તથા અશોકસિંહ બનેસિંહ ઝાલાના માતા . મયાબા બનેસિંહ ઝાલા (ઉ.વ...

વાંકાનેર : મીનાબેન રાજેશભાઈ વ્યાસનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી મીનાબેન રાજેશભાઈ વ્યાસ (ઉ.વ. 60), તે સ્વ. ધ્રુવભાઈ જી. વ્યાસના પુત્રવધુ, રાજેશભાઈના ધર્મપત્નિ, મૌલિક, રાહુલના માતુશ્રી તેમજ હર્ષદભાઈ, વર્ષાબેન, હરેશભાઈના...

વાંકાનેર : લાલજીભાઈ ડાયાભાઇ વાડોલીયાનું અવસાન

વાંકાનેર : મૂળ ચેલા (ધ્રોલ), હાલ લંડન નિવાસી લાલજીભાઈ ડાયાભાઇ વાડોલીયા (ઉ.વ. 90), તે સ્વ. ડો. અમૃતલાલ (અમુભાઈ- લેસ્ટર), સ્વ. નયનાબેન વરીયા (વાંકાનેર) તેમજ...

વાંકાનેર : પ્રવિણસિંહ હરિસિંહ ઝાલાનું અવસાન

વાંકાનેર : મૂળ ગામ વઘાસિયા હાલ વાંકાનેર નિવાસી પ્રવિણસિંહ હરિસિંહ ઝાલા (ઉ.વર્ષ ૭૪), તે નિર્મળસિંહ, સિદ્ધરાજસિંહ તથા જયપાલસિંહના પિતાશ્રીનું તા. ૨૪/૦૨/૨૦૨૧ના રોજ અવસાન થયેલ...

વાંકાનેર : વજુભાઇ વલ્લભદાસ કાગડાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી કંસારા વજુભાઇ વલ્લભદાસ કાગડા (ઉ.વ. 87), તે વલ્લભદાસ કરશનદાસ કાગડાના મોટા પુત્ર, હરેશભાઇ (કાનાભાઇ)ના પિતાશ્રી તેમજ મીત તથા દેવના દાદાનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...