વાંકાનેર: મનહરસિંહ ઇન્દુભા રાણાનું અવસાન

- text


વાંકાનેર: મૂળ રંગપર (બેલા) હાલ વાંકાનેરવાસી મનહરસિંહ ઇન્દુભા રાણા (ઉં.વ. 60) તે, ભરતસિંહ વેશુભા ઝાલા (મો.નં. 96876 06450), સ્વ. મહાવીરસિંહ ઈંદુભા ઝાલા, હરપાલસિંહ વેશુભા ઝાલા (99130 85450), વિરેન્દ્રસિંહ વેશુભા ઝાલા (97258 13509)ના ભાઈ તથા ગિરીરાજસિંહ ઝાલા (99244 43545) અને વિશ્વરાજસિંહ રાણા (99799 77999) ના પિતા તથા યશપાલસિંહ મહાવીરસિંહ ઝાલા (9998 518018) અને ક્રિપાલસિંહ ભરતસિંહ ઝાલા (98251 06450)ના કાકાનું તારીખ 5ને સોમવારે અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને લૌકિકપ્રથા બંધ રાખી સદગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text