મોરબી નિવાસી લક્ષ્મીબેન ચૌહાણનું અવસાન

મોરબી: લક્ષ્મીબેન દલાભાઈ ચૌહાણ તે ચંદુભાઈ (97254 17831) તથા ડાયાભાઇ (79847 64391)ના માતાનું તારીખ 10/1/2023 ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 11/1/2023...

મોરબીના નિવૃત એએસઆઈ ઘનશ્યામભાઈ કાનજીભાઈ પટેલનું અવસાન 

મોરબી : મોરબી પોલીસમાં ફરજ બજાવી નિવૃત થયેલા એ.એસ.આઇ ઘનશ્યામભાઈ કાનજીભાઈ પટેલનુ તા.22ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું 26ને ગુરુવારનાં રોજ સવારે તેમના...

મોરબી નિવાસી પ્રેમજીભાઈ વાઘેલાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી પ્રેમજીભાઈ સવાભાઈ વાઘેલા તે કિશોરભાઈ પ્રેમજીભાઈ વાઘેલા તથા અનીલભાઈ પ્રેમજીભાઈ વાઘેલાના પિતાનું તારીખ 13-2-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે....

મોરબી : ગોપાલભાઈ રવજીભાઈ ધામેચાનું અવસાન

    મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના બગથળા વાળા હાલ મોરબી ગોપાલભાઈ રવજીભાઈ ધામેચા ( ઉ.વર્ષ-૮૧ ) તે ચંદુભાઈ ( ભાવના ટેઈલર વાળા ) અને સંજયભાઈના પિતા...

મોરબી નિવાસી ભગવાનજીભાઈ રામભાઈ કુકરવાડિયાનું અવસાન

મોરબી : મૂળ ગામ નારણકા નિવાસી હાલ મોરબી ભગવાનજીભાઈ રામભાઈ કુકરવાડિયા (વ્યાસ બાપા ) તે હસમુખભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા,ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા,અશ્વિનભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા અને નરેન્દ્રભાઈ...

મોરબી નિવાસી ધીરેનભાઈ મસોતનું નિધન

મોરબી : મૂળ લજાઈ અને હાલ મોરબી નિવાસી ધીરેનભાઈ કાંતિલાલ મસોત (ઉં.વ. 22) તે કાંતિલાલ અમરશીભાઈ મસોત તથા રમાબેન કાંતિલાલ મસોતના પુત્ર, સ્વ. અમરશીભાઈ...

કાંતીપુર નિવાસી લલિતાબેન પ્રાણજીવનભાઈ ક્લોલાનું અવસાન

મોરબી : કાંતીપુર નિવાસી લલિતાબેન પ્રાણજીવનભાઈ ક્લોલા ( ઉ.વ.52) તે પ્રાણજીવનભાઈ માધવજીભાઈ ક્લોલાના ધર્મ પત્નીનું તા.26ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28ને...

મોરબી નિવાસી ગૌરીબેન નટવરલાલ સોલંકીનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી ગં. સ્વ. ગૌરીબેન નટવરલાલ સોલંકી (ઉ.વ.૯૨) તે સ્વ. નટવરલાલ ગોકળદાસ સોલંકીના પત્નિ, મહેશભાઈ (હકાભાઈ), અશોકભાઈના માતા, ભાવિકભાઈ (ઈન્ડિયન હેર સલૂન...

મોરબી : સરલાબેન કૌશિકભાઈ સંઘવીનું અવસાન

મોરબી : સરલાબેન કૌશિકભાઈ સંઘવી ( ઉ.વ.83) તે સ્વ.કૌશિકભાઈ મગનભાઇ સંઘવીના પત્ની, સ્વ. વીતરાગ, સ્નેહલના માતૃશ્રી, તૃપ્તિબેનના સાસુ, પ્રાચી તથા આર્ચીના દાદીનું તા. 2ને...

મોરબીના થોરાળા નિવાસી વનિતાબેન ભીમાણીનું અવસાન

મોરબી : મોરબીના થોરાળા નિવાસી વનિતાબેન નરભેરામભાઈ ભીમાણી (ઉં.વ. 37) તે નરભેરામભાઈ રૂગનાથભાઈ ભીમાણીના દિકરી , રૂગનાથભાઈ સામજીભાઈ ભીમાણીના પૌત્રી , મનજીભાઈ રૂગનાથભાઈ ભીમાણી,...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...