મોરબી : ગોપાલભાઈ રવજીભાઈ ધામેચાનું અવસાન

- text


 

 

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના બગથળા વાળા હાલ મોરબી ગોપાલભાઈ રવજીભાઈ ધામેચા ( ઉ.વર્ષ-૮૧ ) તે ચંદુભાઈ ( ભાવના ટેઈલર વાળા ) અને સંજયભાઈના પિતા તથા કમલભાઈ અને યસભાઈના દાદા નું તા :- ૭ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સ્મશાન યાત્રા :- તા :- ૮/૩/૨૦૨૩ ને બુધવાર ના રોજ સવારે ૮/૩૦ કલાકે તેમના નિવાસસ્થાન ગાયત્રી નગર – ૧ , વાવડી રોડ થી ઈલેક્ટ્રીક સ્મશાન, લીલાપર રોડ, મોરબી ખાતે થી રાખવામાં આવેલ છે. ઉઠમણું તા. ૮ને બુધવારે સાંજે ૪/૩૦ થી ૫/૦૦ કલાક દરમિયાન દરજી જ્ઞાતિની વાડી ,લખધીરવાસ, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.

- text

ચંદુભાઈ ગોપાલભાઈ ધામેચા
મો.નં.98794 81704
સંજયભાઈ ગોપાલભાઈ ધામેચા
મો.નં.99782 06644

- text