મોરબી નિવાસી ભગવાનજીભાઈ રામભાઈ કુકરવાડિયાનું અવસાન

- text


મોરબી : મૂળ ગામ નારણકા નિવાસી હાલ મોરબી ભગવાનજીભાઈ રામભાઈ કુકરવાડિયા (વ્યાસ બાપા ) તે હસમુખભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા,ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા,અશ્વિનભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયા અને નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કુકરવાડિયાના પિતા તેમજ પ્રહલાદભાઈ રામભાઈ કુકરવાડિયાના ભાઈનું તારીખ 26ને રવિવાર રોજ અવસાન થયેલ છે. બ્લોક નંબર 659, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, રામજી મંદિર ચોક, શનાળા રોડ, મોરબી.મો.નં. 98791 92439.

- text

- text