મોરબી : અંબારામભાઈ વાલજીભાઈ ઠોરીયાનું અવસાન
મોરબી : મુળ બગથળા હાલ સરઘર ટાવર, ધુનડા રોડ, મોરબી નિવાસી અંબારામભાઈ વાલજીભાઈ ઠોરીયા (ઉ.વ. ૬૬) નું તા. ૨૯-૦૮-૨૦૨૧ ને રવિવારના રોજ અવસાન થયેલ...
મોરબી : વશરામભાઇ કચરાભાઇ સરસાવાડિયાનું અવસાન
મોરબી : મૂળ લુણસર હાલ મોરબી નિવાસી વશરામભાઇ કચરાભાઇ સરસાવાડિયા (ઉ.વર્ષ.૮૫), તે શામજીભાઈના ભાઈ તેમજ સુરેશભાઈ અને વસુદેવભાઇના પિતા તથા જુલી પિયુષભાઈના દાદાનું તા....
મોરબી : ઉદયભાઈ વસંતલાલ ભટ્ટનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ઉદયભાઈ વસંતલાલ ભટ્ટ (ઉ.વ. 19), તે સ્વ. વસંતલાલ અંબાશંકર ભટ્ટ (વસંત મહારાજ)ના પુત્રનું તા. 21/10/2021ને ગુરુવારે અવસાન...
મોરબી નિવાસી સુખદેવસિંહ કનુભા જાડેજાનું અવસાન
મોરબી : ક્ષત્રિય મુળ ભાંખ હાલ મોરબી નિવાસી સુખદેવસિંહ કનુભા જાડેજા તે સ્વ. કનુભા પ્રભાતસિંહ જાડેજાના પુત્ર, ભરતસિંહ કનુભા જાડેજા ના નાના ભાઈ) (નિવૃત...
મોરબી : નટવરલાલ પોપટલાલ કોટકનું અવસાન
મોરબી : મોરબી નિવાસી નટવરલાલ પોપટલાલ કોટક (ઉ.વ.81), તે સ્વ. દમયંતીબેનના પતિ, સ્વ. રામજીભાઈ, સ્વ. રમણભાઈ, સ્વ.લીલાવંતીબેન, સ્વ.લલીતાબેનના ભાઈ, સ્વ.છોટાલાલ પ્રાગજીભાઈ કાનાબાર (ઘાટકોપર-મુંબઈ)ના જમાઈ,...
મોરબી : જેશંગભાઇ પરષોત્તમભાઇ મેરનું અવસાન
મોરબી : જેશંગભાઇ પરષોત્તમભાઇ મેર (મીટર રીડર), તે દીપકભાઈ (GEB) અને રાજેશભાઈના પિતાશ્રીનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.9ને ગુરુવારના રોજ સાંજે 4 થી...
નાની વાવડી : શામજીભાઇ તરસીભાઇ રૂપાલાનું અવસાન
મોરબી : નાની વાવડી નિવાસી શામજીભાઇ તરસીભાઇ રૂપાલા(ઉ.વ.૮૮),તે હિરજીભાઈ,અમૃતલાલભાઈ અને નવનીતભાઈના પિતાશ્રીનું અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૧ને શનિવારના રોજ બપોરે ૩ થી ૫ કલાકે...
મોરબી નિવાસી ધરતીબેન નિલેશભાઈ માકાસણાનું અવસાન
મોરબી: ધરતીબેન નિલેશભાઈ માકાસણા તે નરશીભાઇ બેચરભાઈ ચાડમિયાના પૌત્રી, જગદીશભાઈ નરશીભાઈ ચાડમિયાના પુત્રી,ભરતભાઈ ચાડમિયા,મનુભાઈ ચાડમિયા તથા સંજયભાઈ ચાડમિયાના ભત્રીજી તેમજ ચિરાગભાઈ ચાડમિયાના બહેનનું તા.15/1...
મોરબીના ૬૦ વર્ષ જુના અખબારી વિતરક નુરાભાઇ છાપાવાળાનું અવસાન, સોમવારે સવારે જીયારત
મોરબી : મોરબીમાં ૬૦ વર્ષ જુના અખબારી વિતરક નુરદીનભાઈ (નુરાભાઇ છાપાવાળા) મહમદઅલીભાઈ (ઉં વ ૮૦), તે અબુભાઈ, રફીકભાઇના પિતા તથા આરીફ, શહેઝાદ, તસ્લીમ, જુનેદના...
મોરબી : શાંતાબેન મોહનભાઈ દેસાઈનું અવસાન
મોરબી : મોરબી નિવાસી મૂળ વર્ષામેડીના વતની શાંતાબેન મોહનભાઈ દેસાઈ,તે કિશોરભાઈ(૯૮૭૯૫ ૧૦૦૬૮),મુકેશભાઈ( ૯૫૮૬૫ ૦૩૧૭૭),વિપુલભાઈ( ૯૯૨૪૬ ૧૨૫૨૧)ના માતાશ્રી,માણેકબેન,નયનાબેન નિર્મળાબેન,અંકિતાબેનના સાસુમા તથા કલ્પેશ,અભિષેક,અંશ,ટ્વિંકલ,હિલેરી,સૃષ્ટિના દાદીનું તા.૨૧ને સોમવારના...