નાની વાવડી : શામજીભાઇ તરસીભાઇ રૂપાલાનું અવસાન

- text


મોરબી : નાની વાવડી નિવાસી શામજીભાઇ તરસીભાઇ રૂપાલા(ઉ.વ.૮૮),તે હિરજીભાઈ,અમૃતલાલભાઈ અને નવનીતભાઈના પિતાશ્રીનું અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.૧ને શનિવારના રોજ બપોરે ૩ થી ૫ કલાકે તેમના નિવાસ સ્થાન નાની વાવડી ખાતે રાખેલ છે.લોકિક પ્રથા બંધ રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text