ખાખરેચી(નારાયણનગર) : વાલજીભાઇ તરશીભાઈ પારજીયાનું અવસાન

- text


માળીયા : ખાખરેચી(નારાયણનગર) નિવાસી વાલજીભાઇ તરશીભાઈ પારજીયા(ઉ.વ.86),તે કેશવજીભાઈ,ધરમશીભાઈ અને જ્યંતિલાલભાઈના પિતાશ્રી,પ્રકાશ,સુનિલ,જીજ્ઞેશ અને ચિરાગના દાદાનું તા.29ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.31ને શુક્રવારના રોજ બપોરે 3 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન ખાખરેચી(નારાયણનગર) ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.કેશવજીભાઈ મો.99250 39501,ધરમશીભાઈ મો.99139 45941,જયંતીભાઈ મો.95746 49640

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text