મોરબી : વશરામભાઇ કચરાભાઇ સરસાવાડિયાનું અવસાન

- text


મોરબી : મૂળ લુણસર હાલ મોરબી નિવાસી વશરામભાઇ કચરાભાઇ સરસાવાડિયા (ઉ.વર્ષ.૮૫), તે શામજીભાઈના ભાઈ તેમજ સુરેશભાઈ અને વસુદેવભાઇના પિતા તથા જુલી પિયુષભાઈના દાદાનું તા. રર-૯-૨૦૨૧ ને બુધવારના રોજ અવસાન થયેલ છે.

સદગતનું બેસણું મોરબી ખાતે તા. ૨૪/૯/૨૦૨૧ ને શુક્રવારના રોજ સવારે ૮ થી ૧૦ વાગ્યે ગુંજન હોમ્સ, ઉમા ટાઉનશીપ, સામે કાંઠે મોરબી-ર ખાતે રાખેલ છે. તેમજ લુણસર ખાતે તા.૨૪/૯/૨૦૨૧ ને શુક્રવારના રોજ બપોરે ૪ થી ૬ વાગ્યે લુણસર તેમના નિવાસસ્થાને રાખેલ છે. તથા તા.૪/૧૦/૨૦૨૧ ને સોમવારે લૌકિક વ્યવહાર ગુંજન હોમ્સ, ઉમા ટાઉનશીપ, સામાં કાંઠા, મોરબી-ર ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text