માળીયા : મહેન્દ્રગઢ (ફગશીયા) નિવાસી ડો. અમૃતલાલ ઠોરિયાનું અવસાન

માળીયા : મહેન્દ્રગઢ (ફગશીયા) નિવાસી ડો. અમૃતલાલ ભગવાનજીભાઈ ઠોરિયા (ઉ.52) તે જય અમૃતભાઈ ઠોરિયા (મો.નં. 98251 59759)ના પિતા, બાલુભાઈ ભગવાનજીભાઈ ઠોરિયા (મો.નં. 95372 51872)...

સુલતાનપુરના ચંદ્રકાંતભાઈ હરખજીભાઈ વિડજાનું અવસાન : સોમવારે બેસણું

માળિયા : સુલતાનપુર ગામના રહેવાસી ચંદ્રકાંતભાઈ હરખજીભાઇ વિડજા (ઉ.વ.25) તે હરખજીભાઇ મનજીભાઈ વિડજા અને રંજનબેન હરખજીભાઇ વિડજાના પુત્ર, તેમજ શીતલબેન વિડજા અને વૈશાલીબેન વિડજાના...

માળીયા (મી.) : સવિતાબેન મોહનભાઈ કોઠારીનું અવસાન

માળીયા (મી.): મોટા દહીંસરા નિવાસી સવિતાબેન મોહનભાઈ કોઠારી, તે સ્વ. મોહનભાઈ રૂપચંદભાઈ કોઠારીના પત્ની તેમજ સ્વ. જયંતિલાલ ભીમજીભાઈ મહેતા (કોઠારીયાવાળા)ના મોટા બેન તેમજ હસમુખભાઈ...

કુંતાસી : અવચરભાઈ કરમશીભાઈ ઝાલરીયાનું અવસાન

માળીયા (મી.) : કુંતાસી નિવાસી અવચરભાઈ કરમશીભાઈ ઝાલરીયા (ઉ.વ. 65), તે ગં. સ્વ. કાંતાબેનના પતિ, વિમલભાઈ (૯૯૦૯૫ ૪૮૦૭૪), દિવ્યેશભાઈ (૯૬૦૧૧ ૬૨૮૬૩) તથા વર્ષાબેનના પિતા...

સરદારનગર : મહાદેવભાઈ જાદવજીભાઈ સરડવાનું અવસાન

માળીયા (મી.) : સરદારનગર નિવાસી મહાદેવભાઈ જાદવજીભાઈ સરડવા ( ઉ. વ. 87), તે ત્રિભોવનભાઈ (99799 96921)ના ભાઈ, પ્રાણજીવનભાઈ (99139 93209) અને મનસુખભાઇ (99787 96038)ના...

લક્ષ્મીવાસ : વાલજીભાઇ હરખજીભાઇ ગઢિયાનું અવસાન

માળીયા મી : મૂળ લક્ષ્મીવાસ નિવાસી વાલજીભાઇ હરખજીભાઇ ગઢિયા (ઉ.વ. 84), તે અનિલભાઇ અને અશોકભાઇના પિતાશ્રીનું તા. ૧૨-૦૩-૨૦૨૧ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે....

માળીયા (મી.): સરદારનગર (સરવડ) નિવાસી છગનભાઈ સરડવાનું અવસાન 

માળીયા (મી.): સરદારનગર (સરવડ) નિવાસી છગનભાઈ હીરાભાઈ સરડવા (ઉં.વ. 88) તે ઘનશ્યામભાઈ છગનભાઈ સરડવા (મો.નં. 99250 01020) તથા હરીલાલ છગનભાઈ સરડવા (મો. નં. 97263...

માળીયાના નાયબ મામલતદાર જીજ્ઞેશભાઈ કુંડારીયાના પિતા ચકુભાઇ કુંડારીયાનું અવસાન

માળીયા (મી.) : માળીયા તાલુકાના નાયબ મામલતદાર જીજ્ઞેશભાઈ કુંડારીયાના પિતા મુ. ગાળા, હાલ મોરબી નિવાસી ચકુભાઈ માવજીભાઈ કુંડારીયા (ઉ.વ. ૬૨)નું તારીખ ૨૦/૦૯/૨૦૧૯ને શુક્રવારના રોજ...

મોટા દહીસરા : લીલાવંતીબેન રતનશીભાઈ પોપટનું અવસાન

માળીયા (મી.) : મોટા દહીસરા નિવાસી લીલાવંતીબેન રતનશીભાઈ પોપટ (ઉ.વ.૭૦), તે સ્વ.રતનશીભાઈ હરીભાઈ પોપટના દિકરી તેમજ સ્વ.પિતામ્બરભાઈ, સ્વ.હંસરાજભાઈ, સ્વ.પોપટભાઈ સ્વ.નાનજીભાઈ, અમૃતલાલભાઈ અને સ્વ.સવિતાબેનના બહેન...

મોટા દહીંસરા : હિંમતસિંહ બહાદુરસિંહ પરમારનું અવસાન

માળીયા (મી.) : મૂળ મોરબીના મોટા દહીંસરાનાં હિંમતસિંહ બહાદુરસિંહ પરમાર (ઉ.વ. ૬૧)નું તા. ૩૧-૦૮-૨૦૨૦ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 04/01/2020 શુક્રવારના રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ખાખરાળા ગામે 10 મેએ ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : ખાખરાળા ગામે ખોડીયાર મંદિરના બ્રહ્મલીન મહંતા વસંત માના નવનિર્માણ પામેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી...

છત લીકેજ કે ભેજની સમસ્યા છે ? માઁ આશાપુરા કેમિકલ વોટરપ્રુફિંગ કરી આપશે, 10...

  સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ, તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)...

5 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 5 મે, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ બારસ,...

મતદાનના દિવસે સવેતન રજા આપવા મોરબી પાલિકાની સૂચના

મોરબી : આગામી તારીખ 7 મે ને મંગળવારના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર હોય મોરબી નગરપાલિકા દ્વારા નોટિસ જાહેર કરી તમામ ધંધાર્થીઓ વેપારીઓને મતદાનના...