મોટા દહીસરા : લીલાવંતીબેન રતનશીભાઈ પોપટનું અવસાન

- text


માળીયા (મી.) : મોટા દહીસરા નિવાસી લીલાવંતીબેન રતનશીભાઈ પોપટ (ઉ.વ.૭૦), તે સ્વ.રતનશીભાઈ હરીભાઈ પોપટના દિકરી તેમજ સ્વ.પિતામ્બરભાઈ, સ્વ.હંસરાજભાઈ, સ્વ.પોપટભાઈ સ્વ.નાનજીભાઈ, અમૃતલાલભાઈ અને સ્વ.સવિતાબેનના બહેન તેમજ વસંતલાલ, મહેન્દૃભાઈ, વિનોદભાઈ (93287 30588), નટવરલાલ (99794 72962) સી.પી.પોપટ (98983 04456 ), જગદીશભાઈ (91738 71402), દિનેશભાઈ (94282 60837), કપિલભાઈ (99251 26961), સાવન (79900 57135) અને કેવલના ફૈબા તા. ૭-૭-૨૦૨૧ ને બુધવારના રોજ અવસાન પામેલ છે. સદગતનુ ટેલિફોનિક બેસણુ તા. ૯-૭-૨૦૨૧ ને શુક્રવારે બપોરે ૪ થી ૬ વાગ્યે મોટા દહીસરા ગામે વિનોદભાઈ નાનજીભાઈ પૉપટના નિવાસ સ્થાને રાખેલ છે. (મો.નં. કમલેશભાઈ 98252 34181)


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text