લક્ષ્મીવાસ : વાલજીભાઇ હરખજીભાઇ ગઢિયાનું અવસાન

- text


માળીયા મી : મૂળ લક્ષ્મીવાસ નિવાસી વાલજીભાઇ હરખજીભાઇ ગઢિયા (ઉ.વ. 84), તે અનિલભાઇ અને અશોકભાઇના પિતાશ્રીનું તા. ૧૨-૦૩-૨૦૨૧ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. ૧૩-૦૩-૨૦૨૧ ને શનિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

- text