સરદારનગર : મહાદેવભાઈ જાદવજીભાઈ સરડવાનું અવસાન

- text


માળીયા (મી.) : સરદારનગર નિવાસી મહાદેવભાઈ જાદવજીભાઈ સરડવા ( ઉ. વ. 87), તે ત્રિભોવનભાઈ (99799 96921)ના ભાઈ, પ્રાણજીવનભાઈ (99139 93209) અને મનસુખભાઇ (99787 96038)ના પિતા તેમજ દિલીપ (99254 77277), નિલેશ (99254 77477) અને ભાવેશ (95890 58477)ના દાદાનું તા. 06/02/2022ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 10/02/2022ને ગુરુવારના રોજ સાંજે 3થી 6 વાગ્યા સુધી સરદારનગર-સરવડ ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text