ખાખરાળા : ધનીબેન ધીરુભાઈ વડાવિયાનું અવસાન

- text


મોરબી : ખાખરાળા નિવાસી ધનીબેન ધીરુભાઈ વડાવિયા (ઉ.વ. 89), તે ધીરજભાઈ (99090 82658)ના પત્ની, રમેશભાઈ તથા નંદલાલ ભાઈના માતા, હરેન્દ્ર, પાર્થ, આનંદી તથા શ્રદ્ધાના દાદીનું તા. 07/02/2022ને સોમવારે અવસાન થયેલ છે. (ખોડાભાઈ 94283 47690, દામજીભાઈ 99989 51129)

- text