માળિયા : પ્રભાબેન નારણભાઇ દસાડિયાનું અવસાન
માળિયા : પ્રભાબેન નારણભાઇ દસાડિયા ( ઉ.વ. 55) તે નારણભાઈ લાલજીભાઈ દસાડીયાના પત્ની તથા હર્ષદભાઈ, જયદીપભાઈના માતૃશ્રીનું તા.15ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું...
સરવડ : ભીખાલાલ દેવશંકરભાઈ વ્યાસનું અવસાન
માળીયા (મી.) : સરવડ નિવાસી વ્યાસ ભીખાલાલ દેવશંકર (ભવાઈ કલાકાર) (ઉ.વ.75), તે મહેશભાઈ (97048 29699) તથા શૈલેષભાઈ (94080 43239)ના પિતા અને હંસાબેન રસિકભાઈ વ્યાસના...