ખાખરેચી નિવાસી ડાયાલાલ થડોદાનું અવસાન

માળીયા : ખાખરેચી નિવાસી ડાયાલાલ ભગવાનજીભાઈ થડોદા (ઉં.વ. 66) તે સંજયભાઈ ડાયાભાઈ થડોદા (મો.નં. 95742 35038) તથા ગૌતમભાઈ ડાયાભાઈ થડોદા (મો.નં. 90545 70517)ના પિતા...

રાસંગપર : હરખજીભાઈ રૂગનાથભાઈ આદ્રોજાનું અવસાન

માળીયા (મી.) : રાસંગપર નિવાસી હરખજીભાઈ રૂગનાથભાઈ આદ્રોજા (ઉમર વર્ષ 83), તે સામજીભાઈ (84699 16842), અમૃતભાઈ (98254 94548), દામજીભાઈ (98791 98238), જયંતીલાલભાઈ (63522 36595)ના...

માળિયા (મિ.) : નાના દહીંસરા નિવાસી બેચરભાઈ ભાડજાનું અવસાન

માળિયા (મિ.) : નાના દહીંસરા નિવાસી બેચરભાઈ જેરામભાઈ ભાડજા (ઉં.વ. 55) તે હંસરાજભાઈ જેરામભાઈ ભાડજાના ભાઈ, નીતિનભાઈ ભાડજા અને જયદેવભાઈ ભાડજાના પિતાનું તારીખ 6-5-2024...

ડાહીબેન કરશનભાઈ મંઢનું અવસાન : બેસણું-લૌકિકક્રિયા મોકૂફ

માળીયા મી. : મૂળ માળીયાના મેઘપર નિવાસી ડાહીબેન કરશનભાઈ મંઢ ઉં.વ. ૯૫ તે, રાયધનભાઈ, સ્વ. મુળુભાઈ તથા દેવાયતભાઈના માતાનું તારીખ ૧-૫-૨૦ના રોજ અવસાન થયું...

ખાખરેચી(નારાયણનગર) : વાલજીભાઇ તરશીભાઈ પારજીયાનું અવસાન

માળીયા : ખાખરેચી(નારાયણનગર) નિવાસી વાલજીભાઇ તરશીભાઈ પારજીયા(ઉ.વ.86),તે કેશવજીભાઈ,ધરમશીભાઈ અને જ્યંતિલાલભાઈના પિતાશ્રી,પ્રકાશ,સુનિલ,જીજ્ઞેશ અને ચિરાગના દાદાનું તા.29ના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.31ને શુક્રવારના રોજ બપોરે...

હરિપર : માનસંગભાઈ મેરૂભાઈ ભીમાણીનું અવસાન

માળીયા (મી.) : હરિપર ગામના રહેવાસી માનસંગભાઈ મેરૂભાઈ ભીમાણી (ઉ.વ. 33), તે મેરૂભાઈ મંગળાભાઈ ભીમાણીના પુત્ર તેમજ જસાભાઈ મેરૂભાઈ ભીમાણી (સરપંચ, હરિપર ગામ) તથા...

માળીયા (મી.): મોટાભેલા નિવાસી હીરાબેન સાણંદિયાનું અવસાન

માળીયા (મી.): મોટાભેલા નિવાસી હીરાબેન ભગવાનજીભાઈ સાણંદિયા (ઉં.વ. 85) તે ભગવાનજીભાઈ ખીમજીભાઈ સાણંદિયાના પત્ની, તે રમેશભાઈ ભગવાનજીભાઈ સાણંદિયા તથા પ્રાણજીવનભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાના માતા, તે...

મોટા દહીંસરાના ગં.સ્વ.કાંતાબેન લક્ષ્મીચંદભાઈ કોઠારીનું અવસાન

મોરબી : માળીયાના મોટા દહીંસરા ગામના ગં.સ્વ.ગં.સ્વ.કાંતાબેન લક્ષ્મીચંદભાઈ કોઠારી ઉ.૮૨ તે સ્વ.લક્ષ્મીચંદભાઈ રૂપચંદભાઈ કોઠારીના ધર્મપત્ની અને રાજેશભાઇ, ભદ્રાબેન અને હરેશભાઇના માતુશ્રી તા. ૧૭ના રોજ...

નાની બરાર : 100 વર્ષીય સાકુબેન રેવાભાઇ વિટ્ઠલાપરાનું અવસાન

માળીયા (મી.) : નાની બરાર નિવાસી સાકુબેન રેવાભાઇ વિટ્ઠલાપરા (ઉ.વ.૧૦૦), તે નરભેરામભાઇ અને સ્વ. જસમતભાઇના માતા તથા જયેશભાઇ (99095 60989), નિકુલભાઇ અને પ્રજ્ઞેશભાઇ (89806...

માળિયાના પીએસઆઈ જી.વી. વાણીયાની કચ્છમાં બદલી

સુરતના પીએસઆઈને મોરબી મુકાયા મોરબી : રાજ્યના પોલીસ વડા દ્વારા આજે મોટી સંખ્યામાં બિન હથિયારધારી સબ ઇન્સ્પેક્ટરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં માળિયાના ગીરીશભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...