- text
માળીયા (મી.) : નાની બરાર નિવાસી સાકુબેન રેવાભાઇ વિટ્ઠલાપરા (ઉ.વ.૧૦૦), તે નરભેરામભાઇ અને સ્વ. જસમતભાઇના માતા તથા જયેશભાઇ (99095 60989), નિકુલભાઇ અને પ્રજ્ઞેશભાઇ (89806 93937)ના દાદીનું તા.૧ર/૦૬/ર૦ર૧ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સદ્ગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. તથા લોકિકપ્રથા બંધ રાખેલ છે.
- text
- text