મોરબી : ધરમશીભાઈ લોરીયા તથા જ્યોત્સનાબેન લોરીયાનું નિધન, શનિવારે બેસણું
મોરબી : મૂળ વેજલપર હાલ મોરબી નિવાસી ધરમશીભાઈ મધુભાઈ લોરીયા ( ઉ.વ.65) તથા જ્યોત્સનાબેન ધરમશીભાઈ લોરીયા( ઉ.વ.60)નું તા.21ને બુધવારના રોજ નિધન થયેલ છે. તેઓ...
માળીયાના નવા સુલતાનપુર નિવાસી રમાબેન દશાડીયાનું અવસાન
માળીયા (મી.): વિશાલનગર (મવા સુલતાનપુર) નિવાસી રમાબેન લાલજીભાઈ દશાડીયા (ઉં.વ. 85) તે નારણભાઈ લાલજીભાઈ દશાડીયા (મો.નં. 63543 29885) તથા મકનભાઈ લાલજીભાઈ દશાડીયા (મો.નં. 63510...
રોહિશાળા : સાકુબેન માધવજીભાઈ વિડજાનું અવસાન
માળીયા (મી.) : મૂળ જૂના ઘાંટીલા, હાલ રોહિશાળા નિવાસી સાકુબેન માધવજીભાઈ વિડજા (ઉ.વ. 102)નું તા. 19/09/2020ના રોજ અવસાન થયેલ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્ગતનું...
માળીયા : નાનાભેલા નિવાસી ઈશ્વરભાઈ શિવાભાઈ કાવરનું અવસાન
મોરબી : માળીયા તાલુકાના નાનાભેલા નિવાસી ઈશ્વરભાઈ શિવાભાઈ કાવર તે દુર્લભજીભાઈ, દામજીભાઈના ભાઈ અને તરૂણભાઈના પિતાનું તા.2ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ના...
અવસાન નોંધની યાદી : 21 એપ્રિલ (02:00 PM)
ધ્રોલ : ચંદુલાલ ગોવિંદભાઈ કગથરાનું અવસાન
મોરબી : નથુવડલા (ધ્રોલ) નિવાસી ચંદુલાલ ગોવિંદભાઈ કગથરા, તે લખમણભાઇ, જયંતીભાઈ અને ભરતભાઈના ભાઈ તેમજ મિલનકુમાર અને અલ્પેશકુમારના પિતાનું...
ચાંચાવદરડા : છગનભાઇ ખીમજીભાઈ આદ્રોજાનું અવસાન
માળીયા (મી.) : ચાંચાવદરડા નિવાસી છગનભાઇ ખીમજીભાઈ આદ્રોજા (ઉ.વ.95), તે ભુદરભાઈ,પ્રવીણભાઈ અને વલ્લભભાઈના પિતાશ્રી તેમજ નિલેશભાઈ, નીતિનભાઈ, હાર્દિકભાઈ, હિરેનભાઈ અને સંદીપભાઈના દાદા, મૌલિક અને...
વેજલપર નિવાસી ભવાનભાઈ રામજીભાઈ કૈલાનું અવસાન
માળીયા (મી.) : વેજલપર નિવાસી ભવાનભાઈ રામજીભાઈ કૈલા (ઉ.વ. 74), તે સંજયભાઈના પિતાશ્રી, હરજીભાઇ તથા નાનજીભાઈના ભાઈ, બળદેવભાઈ, રાજેશભાઈ તથા પ્રદીપભાઈના કાકા, હિમાંશુનાં દાદા...
માળીયાના જુના ઘાંટીલા નિવાસી લક્ષ્મણભાઈ વિડજાનું અવસાન
માળીયા : જુના ઘાંટીલા નિવાસી લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ વિડજા (ઉં.વ. 95) તે ચંદુભાઈ લક્ષ્ણભાઈ વિડજા તથા સ્વ. જયંતિભાઈ લક્ષ્મણભાઈ વિડજા, બાબુભાઈ લક્ષ્મણભાઈ વિડજા તથા કિશોરભાઈ...
મોટા ભેલા : પરસોત્તમભાઈ મનજીભાઈ શેરસિયાનું અવસાન
માળીયા (મી.) : માળીયા (મી.)ના મોટા ભેલા ગામના નિવાસી પરસોત્તમભાઈ મનજીભાઈ શેરસિયા, તે અમરશીભાઈ, જગદીશભાઈ, શાંતિલાલભાઈના પિતા તેમજ વિજયભાઈ, બીપીનભાઈ, હિરેનભાઈ, મયુરભાઈના દાદાનું તા.31...
માળિયા મિયાણાના ભાવપર નિવાસી સમજુબેન ગામીનું અવસાન
મોરબી : માળિયા મિયાણા તાલુકાના ભાવપર નિવાસી સમજુબેન પ્રભુભાઈ ગામી (ઉં.વ. 94) તે હરજીવનભાઈ ગામી, મનહરભાઈ ગામી, ચંદુલાલ ગામીના માતા, યશભાઈ હરજીવનભાઈ ગામી, રાજભાઈ...