મોરબી : ધરમશીભાઈ લોરીયા તથા જ્યોત્સનાબેન લોરીયાનું નિધન, શનિવારે બેસણું

  મોરબી : મૂળ વેજલપર હાલ મોરબી નિવાસી ધરમશીભાઈ મધુભાઈ લોરીયા ( ઉ.વ.65) તથા જ્યોત્સનાબેન ધરમશીભાઈ લોરીયા( ઉ.વ.60)નું તા.21ને બુધવારના રોજ નિધન થયેલ છે. તેઓ...

માળીયાના નવા સુલતાનપુર નિવાસી રમાબેન દશાડીયાનું અવસાન

માળીયા (મી.): વિશાલનગર (મવા સુલતાનપુર) નિવાસી રમાબેન લાલજીભાઈ દશાડીયા (ઉં.વ. 85) તે નારણભાઈ લાલજીભાઈ દશાડીયા (મો.નં. 63543 29885) તથા મકનભાઈ લાલજીભાઈ દશાડીયા (મો.નં. 63510...

રોહિશાળા : સાકુબેન માધવજીભાઈ વિડજાનું અવસાન

માળીયા (મી.) : મૂળ જૂના ઘાંટીલા, હાલ રોહિશાળા નિવાસી સાકુબેન માધવજીભાઈ વિડજા (ઉ.વ. 102)નું તા. 19/09/2020ના રોજ અવસાન થયેલ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્ગતનું...

માળીયા : નાનાભેલા નિવાસી ઈશ્વરભાઈ શિવાભાઈ કાવરનું અવસાન 

મોરબી : માળીયા તાલુકાના નાનાભેલા નિવાસી ઈશ્વરભાઈ શિવાભાઈ કાવર તે દુર્લભજીભાઈ, દામજીભાઈના ભાઈ અને તરૂણભાઈના પિતાનું તા.2ના અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4ના...

અવસાન નોંધની યાદી : 21 એપ્રિલ (02:00 PM)

ધ્રોલ : ચંદુલાલ ગોવિંદભાઈ કગથરાનું અવસાન મોરબી : નથુવડલા (ધ્રોલ) નિવાસી ચંદુલાલ ગોવિંદભાઈ કગથરા, તે લખમણભાઇ, જયંતીભાઈ અને ભરતભાઈના ભાઈ તેમજ મિલનકુમાર અને અલ્પેશકુમારના પિતાનું...

ચાંચાવદરડા : છગનભાઇ ખીમજીભાઈ આદ્રોજાનું અવસાન

માળીયા (મી.) : ચાંચાવદરડા નિવાસી છગનભાઇ ખીમજીભાઈ આદ્રોજા (ઉ.વ.95), તે ભુદરભાઈ,પ્રવીણભાઈ અને વલ્લભભાઈના પિતાશ્રી તેમજ નિલેશભાઈ, નીતિનભાઈ, હાર્દિકભાઈ, હિરેનભાઈ અને સંદીપભાઈના દાદા, મૌલિક અને...

વેજલપર નિવાસી ભવાનભાઈ રામજીભાઈ કૈલાનું અવસાન

માળીયા (મી.) : વેજલપર નિવાસી ભવાનભાઈ રામજીભાઈ કૈલા (ઉ.વ. 74), તે સંજયભાઈના પિતાશ્રી, હરજીભાઇ તથા નાનજીભાઈના ભાઈ, બળદેવભાઈ, રાજેશભાઈ તથા પ્રદીપભાઈના કાકા, હિમાંશુનાં દાદા...

માળીયાના જુના ઘાંટીલા નિવાસી લક્ષ્મણભાઈ વિડજાનું અવસાન

માળીયા : જુના ઘાંટીલા નિવાસી લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ વિડજા (ઉં.વ. 95) તે ચંદુભાઈ લક્ષ્ણભાઈ વિડજા તથા સ્વ. જયંતિભાઈ લક્ષ્મણભાઈ વિડજા, બાબુભાઈ લક્ષ્મણભાઈ વિડજા તથા કિશોરભાઈ...

મોટા ભેલા : પરસોત્તમભાઈ મનજીભાઈ શેરસિયાનું અવસાન

માળીયા (મી.) : માળીયા (મી.)ના મોટા ભેલા ગામના નિવાસી પરસોત્તમભાઈ મનજીભાઈ શેરસિયા, તે અમરશીભાઈ, જગદીશભાઈ, શાંતિલાલભાઈના પિતા તેમજ વિજયભાઈ, બીપીનભાઈ, હિરેનભાઈ, મયુરભાઈના દાદાનું તા.31...

માળિયા મિયાણાના ભાવપર નિવાસી સમજુબેન ગામીનું અવસાન

મોરબી : માળિયા મિયાણા તાલુકાના ભાવપર નિવાસી સમજુબેન પ્રભુભાઈ ગામી (ઉં.વ. 94) તે હરજીવનભાઈ ગામી, મનહરભાઈ ગામી, ચંદુલાલ ગામીના માતા, યશભાઈ હરજીવનભાઈ ગામી, રાજભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...