વેજલપર નિવાસી ભવાનભાઈ રામજીભાઈ કૈલાનું અવસાન

- text


માળીયા (મી.) : વેજલપર નિવાસી ભવાનભાઈ રામજીભાઈ કૈલા (ઉ.વ. 74), તે સંજયભાઈના પિતાશ્રી, હરજીભાઇ તથા નાનજીભાઈના ભાઈ, બળદેવભાઈ, રાજેશભાઈ તથા પ્રદીપભાઈના કાકા, હિમાંશુનાં દાદા તેમજ કાંતીભાઈના મામાનું તા. 13/04/2020ના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસને ધ્યાને લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ મો. 90990 66277 તથા 63533 22025 પર સંપર્ક કરી શોક સંદેશો પાઠવી શકશે.

- text