ચાંચાવદરડા : છગનભાઇ ખીમજીભાઈ આદ્રોજાનું અવસાન

- text


માળીયા (મી.) : ચાંચાવદરડા નિવાસી છગનભાઇ ખીમજીભાઈ આદ્રોજા (ઉ.વ.95), તે ભુદરભાઈ,પ્રવીણભાઈ અને વલ્લભભાઈના પિતાશ્રી તેમજ નિલેશભાઈ, નીતિનભાઈ, હાર્દિકભાઈ, હિરેનભાઈ અને સંદીપભાઈના દાદા, મૌલિક અને સ્નેહના પરદાદાનું તા.11/11/2021ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.13/11/2021ને શનિવારે રાત્રે 8 થી 10 કલાકે ચાંચાવદરડા ખાતે રાખેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text