તા.10થી 12 એપ્રિલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ઈદ નિમિત્તે બંધ રહેશે

- text


વાંકાનેર : તારીખ 10 એપ્રિલ થી 12 એપ્રિલ સુધી ઈદના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડ દ્વારા દલાલભાઈઓ, વેપારીભાઈઓ તથા ખેડૂતભાઈઓને જણાવવામાં આવ્યું છે કે, 10 એપ્રિલ ને બુધવાર થી 12 એપ્રિલ ને શુક્રવાર સુધી ઈદના તહેવા નિમિત્તે માર્કેટિંગ યાર્ડની કામગીરી બંધ રહેશે. 13 એપ્રિલ ને શનિવારથી ફરીથી કામગીરી શરૂ કરવામાં આવશે.

- text

- text