માઁ આશાપુરા કેમિકલ : છત લીકેજ, ભેજ, જમીનમાંથી પાણી આવતું બંધ કરો, 20 વર્ષની ગેરેન્ટી સાથે

 

સિરામિકના માટીના કુવા અને અન્ડર ગ્રાઉન્ડ વોટરપ્રુફિંગના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ : 35 વર્ષનો અનુભવ તમામ કામ રિઝલ્ટની 100 ટકા ખાતરી સાથે થશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : છત લીકેજ, ભેજ, જમીનમાંથી પાણી આવવા સહિતની સમસ્યાઓને જડમૂળથી કાઢવી છે ? તો માઁ આશાપુરા કેમિકલ છે ને… આ તમામ સમસ્યાઓ 20 વર્ષની ગેરેન્ટી સાથે દૂર કરી દેવામાં આવશે.

મોરબીના રવાપર ખાતે મેઈન કેનાલ રોડ ઉપર રહેતા ભરતભાઇ જેઓ 35 વર્ષથી વોટરપ્રુફિંગ ક્ષેત્રે કાર્યરત છે. તેઓનું માઁ આશાપુરા કેમિકલ છત લીકેજ, સિન્ટેક ટાંકી, જમીનમાંથી પાણી આવવું, સિમેન્ટના પતરા લીકેજ તેમજ દીવાલમાંથી ભેજ આવવો, પીઢિયા પાપડાવાળી છત સહિતની સમસ્યાઓ દૂર કરવાની સર્વિસ આપે છે.

આ ઉપરાંત તેઓ સિરામિકના માટીના કુવામાં પાણી આવવું તથા અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પાણી આવવાની સમસ્યા નિવારવાના એકમાત્ર સ્પેશિયાલિસ્ટ છે. આ ઉપરાંત એપાર્ટમેન્ટના સંડાસ બાથરૂમમાં શંખનું વોટરપ્રૂફિંગ પણ કરી આપવામાં આવે છે. તેઓ 100 ટકા ગેરેન્ટી સાથે સંતોષકારક કામ કરે છે. ઉપરાંત તેઓ કામમાં 5 વર્ષ, 10 વર્ષ અને 20 વર્ષની ગેરેન્ટીવાળા પેકેજ આપે છે.

વધુ વિગત માટે
ભરતભાઇ
મો.નં. 9712171192