મોરબી : મોરબીમાં આસ્થાના કેન્દ્ર સમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આવતીકાલે તા.27ના રોજ પૂનમના દિવસે 1100 દિવડાઓની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પધારવા તમામ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યુ છે.
ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધી યોજાશે રોડ-શો
Morbi: મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ પ્રચારમાં તેમની તમામ તાકાત કામે લગાવી દીધી છે....
હળવદ : ધ્રાંગધ્રા તાલુકાના કલ્યાણપુર ધામ ખાતે આગામી 30 એપ્રિલના રોજ ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત રામદેવપીરનો 5મો પાટોત્સવ યોજાશે. તેમજ 30 એપ્રિલના રોજ રાત્રે...