મોરબી નિવાસી વિજયભાઈ મુછડીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વિજયભાઈ મોમજીભાઈ મુછડીયા (ઉં.વ. 25) તે હિતેશભાઈ મોમજીભાઈ મુછડીયાના ભાઈનું તારીખ 20-9-2023 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22-9-2023 ને શુક્રવારના રોજ સવારે 9 થી 12 કલાકે ઈન્દિરા નગર, મહેન્દ્રનગર, માળિયા ફાટક, બિ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે, બાલમંદિરની બાજુમાં, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text