મોરબી નિવાસી ચંદુભાઈ વડસોલાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ચંદુભાઈ પ્રભુભાઈ વડસોલા તે દીપકભાઈ ચંદુભાઈ વડસોલા (મો.નં. 94271 55725, 99897 97400)ના પિતા, પ્રાગજીભાઈ પ્રભુભાઈ વડસોલા, રતિલાલ પ્રભુભાઈ વડસોલા, રણછોડભાઈ પ્રભુભાઈ વડસોલા, રમેશભાઈ પ્રભુભાઈ વડસોલાના ભાઈનું તારીખ 19-9-2023 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-9-2023 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે ન્યુ ફ્લોરા, એલ.ઈ. કોલેજ રોડ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text