બગથળા નિવાસી મણિલાલ વાલજીભાઈ સાંણદીયાનું અવસાન

- text


મોરબી : બગથળા નિવાસી મણિલાલ વાલજીભાઈ સાંણદીયા ( ઉ.વ.55) તે આદર્શ મણિલાલ સાંણદીયાના પિતા, રમેશભાઈ વાલજીભાઈ સાણંદીયાના ભાઈનું તા. 19ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.21ને ગુરૂવારના રોજ સાંજે 4થી 7 કલાકે બગથળા પટેલ સમાજ વાડી યુનિટ-1 મુકામે રાખેલ છે.

 

- text